________________
વસ્ત્રાતિ પરિણામોમાં સરળતા આવવાથી તે અમારી જીવ સ્ત્રી વેદ અને નપુંસક વેદને બંધ કરતે નથી તથા પુરવઠું = i નિર-પૂર્વવદ્ધ વસ્તુ નિતિ પૂર્વમાં બદ્ધ આ બને વેદની નિર્જરા કરી દે છે. અથવા-આને એ પણ અર્થ થાય છે કે, પૂર્વોપાર્જીત સઘળા કર્મોની નિર્જરા કરી દે છે. આમ કરવાથી તેને મુકિતપદ પ્રાપ્ત થઈ જાય છે.
ભાવાર્થ–પિતાના દેને ભાવની શુદ્ધિપૂર્વક ગુરુદેવની સમક્ષ પ્રકાશિત કરવા એનું નામ આવેચના છે આલેચનાના પ્રભાવથી માયા, મિથ્યા અને નિદાન આ ત્રણે શલ્યાને પરિહાર થઈ જાય છે. કારણ કે, આ ત્રણે શલ્ય મુકિત માર્ગના વિઘાતક છે. અને અનંત સંસારને વધારનાર છે. જીવમાંથી
જ્યારે આ શો દૂર થઈ જાય છે. ત્યારે તેની અંદર ઘણી જ સારી સરલતા વધવા લાગે છે. જે મનમાં હોય તેજ એ કહે છે અને જે કહે છે તે કરે છે. છુપાવવા જેવી વાત કોઈ તેની અંદર રહેતી નથી. આવી હાલતમાં અભાગી એ જીવને સ્ત્રીવેદ અને નપુંસક વેદ બંધ થતું નથી. તથા પૂર્વોપાત કર્મોની નિજ રા થતી રહે છે. આથી તે મુકિતને પાત્ર બની જાય છે. | ૫ |
સ્વદોષ નિંદા કે ફલ કા વર્ણન
આલેચના પિતાના દોષોની આત્મસાક્ષીથી નિંદા કરવાવાળાનીજ સફળ થાય છે. આ કારણે હવે છઠ્ઠા બેલમાં નિદાનું સ્વરૂપ કહે છે. “નિંગgi” ઈત્યાદિ.
અન્વયાર્થ– તે નિંદ્રાચાઇ ની વિરૂ-મત્ત વિના બીજા દિ' બનતિ હે ભગવાન ! પિતાની નિંદા કરવાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? उत्तरभा छ-निंदणयाए ण पच्छाणुतावं जणयइ निन्दनया खलु पश्चादनुतापं વનચરિ પિતે પિતાની જાતે જ પોતાના દેશને અનુચિતન કરવારૂપનિંદાથી મેં આવું અનુચિત કરેલ છે” આ પ્રકારને વિચાર કરવાથી જીવ પશ્ચાત્તાપને પ્રાપ્ત થાય છે. “મેં આ દુષ્ટ-ખરાબ કામ કરેલ છે” ઈત્યાદિરૂપ અનુતાપ કરે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
७७