________________
આલોચના કે સ્વરૂપ કા વર્ણન
ગુરુ શઋષા કરવા છતાં પણ સાધુને અતિચાર લાગવાની સંભાવના છે. એવી સ્થિતિમાં એણે આલોચના કરવી જોઈએ જેથી પાંચમા બેલમાં આલોચનાનું સ્વરૂપ કહે છે—“ કાઢોચાયા” ઈત્યાદિ !
અન્વયાર્થ—અંતે કોઇચાણ ની વિ નાચરૂ-મન્ત શાસ્ત્રોના હિં જાનત હે ભગવાન! આલેચનાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? उत्तरमा ४ छ आलोचणयाए णे माया नियाण मिच्लादसण सल्लाणं उद्धरणं करेइરોજના વહુ માથાનાનનિષ્ણાતુશનરચાનાં ઉદ્ધર જોતિ આલોચનાથી અર્થાત ભાવની શુદ્ધિપૂર્વક પોતાના દેશને ગુરુમહારાજ સમક્ષ વચન દ્વારા પ્રગટ કરવાથી જીવ માયા, નિદાન અને મિથ્યાદર્શન, આ ત્રણ શોને દૂર કરે છે. શઠતા (કપટ) નું નામ માયા છે. આ તપશ્ચર્યા આદિનુ મને આ ફળ મળ્યું આ પ્રકારની પ્રાર્થનાત્મક વિચારધારાનું નામનિદાન છે. અતમાં તત્કાલિન વેશનું નામ મિથ્યાદર્શન છે. તથા તમાં અતવાભિનિવેશનું નામ પણ મિથ્યા દર્શન છે. અભિગ્રહિક આદિને ભેદથી એ અનેક પ્રકારનાં શલ્ય જે રીતે જીવેને અનેકવિધ દુખ આપનાર શલ્ય છે. એનું અપનયન તે એ માટે કરે છે. से मोक्खमग्गविग्घाणं अणंतसंसारबद्धणाणं-मोक्षमार्गविनानां अनन्तसंसार वधकानां પાપાનુબંધિ કર્મ બંધનો હેતુ છે અને એ જ કારણે તે મુક્તિમાર્ગમાં વિઘાતક છે તથા અનંત સંસારને વધારનાર છે. હવે આ આલેચના એ ત્રણે શલ્યને કાઢી નાખે છે. તથા ગુમાવે જ નાયડુ ગુમાવં સંજુ વનતિ જીવના ભામાં સરળતાને ઉત્પન્ન કરે છે ઝઝુમાવલિને નીવે અમારું इत्थिवेयं नपुंसगवेयं च न बंधइ-ऋजुभावप्रतिपन्नः जीवः अमायी स्रीवेदनपुंसकवेदं
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૭૬