SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ગહકે સ્વરૂપ કા વર્ણન ઘણાજ દેના સદુભાવમાં નિંદા કર્યા પછી ગુરુસાક્ષી નહીં પણ કરવી જોઇએ. જેથી સાતમા બેલમાં ગહનું સ્વરૂપ કહેવામાં આવે છે-બાહુબઈ ઈત્યાદિ. અન્યા–અંતે નારાયાણ કી લિંકળચરૂ-ઉંચા લીવર જિં જ્ઞનયત્તિ ગુરુ મહારાજની સમક્ષ સ્વયં પિતાના દેને પ્રકાશિત કરવારૂપ ગહીંથી જીવ શું પ્રાપ્ત કરે છે. ? ઉત્તરમાં કહે છે કે-નરસુખચાg i કપુરે નાચ-રચા વાટ લપુરા ગરયતિ ગીંથી જીવ પોતાની આત્મામાં અનાદર પામે છે. अपुरे कारगए णं जीवे अप्पसत्थेहितो जोगेहितो नियत्तेइ-अपुरस्कारगतः खलु जीवः કરાર ચોઃ નિવતે અનાદરને પ્રાપ્ત થયેલ તે જીવ કમ બંધના કારણભૂત અપ્રશસ્ત યોગથી સાવદ્યમન, વચન અને કાયાની પ્રવૃત્તિથી દૂર હટી જાય છે. અને પાથેય વિજ્ઞરૂ-રાસ્તાં તિરે નિરવદ્ય ગેને ધારણ ४२ छे. पसत्थ जोगपडिवन्नेय णं अणगारे अणंत घाइ पज्जवे खवेइ-प्रशस्तयोग પ્રતિપન વહુ અનાર અનંતવાતિપચંવાન શ્નપત્તિ નિરવદ્ય ગેને ધારણ કરનાર તે અનગાર અનંતજ્ઞાન અને અનંત દર્શનને આવરણ કરવાના સ્વભાવવાળ જ્ઞાનવરણીયાદિ કર્મોને નષ્ટ કરે છે. સૂત્રકારે “અનંતવાતિવર્મા ) એ પ્રમાણે ન કહેતાં “અનંતરા” એમ કહેલ છે. એનું તાત્પર્ય આજ છે કે, દ્રવ્ય-કર્મણ દ્રવ્યને નાશ થતું નથી. પરંતુ જ્ઞાનાવરણીયાદિ રૂપ કર્મણ દ્રવ્યોની પર્યાને જ નાશ થાય છે. પર્યાને નાશ થવાથી દ્રવ્યનો વિનાશ ઔપચારિક મનાયેલ છે. એ પૂર્વોકત તેંતેર સંવેગાદિક અર્થોને મુકિત પ્રાપ્ત કરવાના પ્રજનરૂપ જ જાણવા જોઈએ. ભાવાર્થ–ગુરુમહારાજની સમક્ષ પોતાના દેશનું પ્રકાશન કરવું એનું નામ ગહ છે. આ ગહને પિતાના જીવનમાં સ્થાન આપનાર વ્યકિત અન્ય સાધુજને દ્વારા અનાદરને પાત્ર બને છે. આથી તે એવી શિક્ષા લઈ યે છે કે મારે ભવિષ્યમાં આ પ્રકારને વહેવાર ન કરવો જોઈએ કે, જેનાથી મારે બીજાના તિરસ્કારને પાત્ર બનવાનું રહે. આ પ્રકારને વ્યવહાર કરાવનાર મારાં મન, વચન, અને કાયાને અપ્રશસ્ત ગ છે. આથી તે એ અપ્રશસ્ત યેગનો પરિત્યાગ કરીને પ્રશસ્ત યોગને ધારણ કરે છે. પ્રશસ્ત ચગના પ્રભાવથી તે જ્ઞાનાવરણીયાદિ કર્મ પર્યાયોને વિનાશ કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy