SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગાને શુભમાં પ્રવૃત્ત કરવાં તથા અશુભથી હટાવવાં એ ચેગ સલીનતા છે. એકાન્તમાં બેસવું આદિ એકાન્ત ચર્ચા છે.ર૮। ઉક્ત અર્થના ઉપસ’હાર કરીને તથા આગળ કહેવામાં આવનાર અર્થના સંબંધને કહે છે.− હતો ” ઈત્યાદિ ! અન્વયા—દ્સો દિર તો સમામેળ નિયાોિ-તંત્ યાત ખાતેન વ્યાવાતમ્ હે જમ્મૂ મે આ બાહ્ય તપનું સક્ષેપથી વર્ણન કર્યું", તો મિ સર્તવું-તઃ બામ્યન્તર તપઃ હવે અનુક્રમથી આભ્યન્તર તપનું વર્ણન કરૂં છું ારા આત્યંતર તપ કા વર્ણન હવે અભ્યંતર તપનાં નામ કહેવામાં આવે છે.- વાચ્છિન્ન ” ઈત્યાદિ. અયાય—ાયચ્છિન્નપ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત ૧, વિનો-વિનયા વિનય ૨, વેચાવચ્—વૈચાવૃત્ય વૈયાવૃત્ય ૩, લગ્નમો-સ્વાથાચઃ સ્વાધ્યાય ૪, જ્ઞાળ-ધ્યાન ધ્યાન ૫, વિસ્તાો મુલતઃ વ્યુત્સગ ૬, શ્લો મિતરો તો-વ્ યાન્તાં સૂપ: આ છ પ્રકારનાં આભ્યન્તર તપ છે. ૫૩૦ના દશવિધ પ્રાયશ્ચિત કા વર્ણન પ્રથમ પ્રાયશ્ચિત્ત નામના તપના સ્વરૂપને કહેવામાં આવે છે ગજો ” ઈત્યાદિ! यणा અન્વયા -પૂર્વ ગાથામાં છ પ્રકારના આભ્યન્તર તપ કહેલ છે. આમાં જે પ્રથમ પ્રાયશ્ચિત્ત નામનું તપ છે તે બાોયનાાિચિં-ત્રાટોચનાવિન્ આલેાચના હોંકિના ભેદથી દસ પ્રકારનું છે. આલેચનાદિક આમાં રહેલા આદિ પદથી પ્રતિક્રમણ આદિનું ગ્રહણ થયેલ છે. શકા—માàાચનાને ચાગ્ય જે અતિચાર આદિરૂપ પાપ છે એજ આલેા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૩
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy