SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન કા ઉપસંહાર ઔર દો પ્રકાર કે તપ કે ફલકા વર્ણન આ અધ્યયનને ઉપસંહાર કરતાં સૂત્રકાર અને પ્રકારના તપનું ફળ બતાવે છે –“g' ઇત્યાદિ ! અન્વયાર્થ–પર્વ તરં તુ સુવિહેં-જવું પરંતુ દિવિ આ પ્રમાણે બાહ્ય અને અર્થાતરના ભેદથી ત્રિવિધ તપને ને મુળ ન વારે-ચઃ પુનઃ રચારાત્તિ જે મુનિજન સારી રીતે પાલન કરે છે તો પંકિણ-શઃ કિતા લેજ સાચે પંક્તિ છે. અને ઉત્તi saiાન વિષ્પમુક્ષિ સંસારિક જીવનકુત્તે એજ આ સંસારમાં શીધ્ર પાર થાય છે. એવું હું કહું છું પ૩ના આ ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમું અધ્યયન સંપૂર્ણ થયું. l૩૦મા ઇકતીસર્વે અધ્યયન કા પ્રારંભ ઔર ચરણવિધિ કા વર્ણન એકત્રીસમા અધ્યયનને પ્રારંભ– ત્રીસમું અધ્યયન સમાપ્ત થઈ ગયેલ છે. હવે એકત્રીસમાં અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનને ત્રીસમા અધ્યયનની સાથે સંબંધ આ પ્રમાણે છે–ત્રીસમાં અધ્યયનમાં તપનું અનુષ્ઠાન કરવાનું બતાવવામાં આવેલ છે. એ તપ અનુષ્ઠાન ચારિત્રશાળીને જ સફળ થાય છે. આથી આ એકત્રીસમાં અધ્યયનમાં એ ચારિત્રનું પ્રતિપાન કરવામાં આવશે. આ સંબંધને લઈને આ અધ્યયન કહેવાઈ રહ્યું છે. આ અધ્યયનનું નામ ચરણવિધિ છે. કારણ કે, આ એ ચરણની વિધિના બેધક છે. આની પ્રથમ ગાથા આ છે – “” ઈત્યાદિ. અન્વયાર્થ–નીવર્તી ૩ સુવહું રવિ વરણામિ-નવા સુપિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૭
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy