SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિ કવામિ જીવને નિશ્ચયથી સુખને આપનાર ચરણવિધિને હું કહું છું. जंचरित्ता बहू जीवा संसारसागरम् तिण्णा-यत् चरित्वा बहवः जीवाः संसारसागरम् તી. આ ચરણ ચારિત્રને પાળીને અનેક જીવ આ સંસાર સાગરથી પાર થઈ ગયા છે. મોક્ષાભિલાષીઓ દ્વારા જેનું સેવન કરવામાં આવે છે એની નામ ચારિત્ર છે. અથવા સંસારરૂપ સમુદ્રને જેના પ્રભાવથી જીવ પાર કરી જાય છે. એ ચારિત્ર છે, આ મૂળ ગુણરૂપ છે. આગમમાં આનું પાલન કરવાની જેવી વિધિ બતાવવામાં આવેલ છે. એ પ્રમાણે એનું પાલન કરવું એ ચરણ વિધિ છે. આ વિધિના અનુસાર ચારિત્રની આરાધના કરીને જ અનેક જીવ આ સંસારથી પાર થાય છે. આથી સૂત્રકાર અહીં એ ચારિત્રની વિધિને કહે છે. આપ હવે સૂત્રકાર ઓગણીસ ગાથાઓથી ચારિત્રની વિધિ કહે છે-“ગો” ઈત્યાદિ. અવયાર્થ–સાધુ ઇજાણો વિફંજ્ઞા વોચ પવત્તo-gવત્તા વિરત્તિ ત્ત પ્રત પ્રવર્તનમ્ એક સ્થાનથી વિરતિ કરે તથા બીજા સ્થાનમાં પ્રવૃતિ કરે. अर्थात् असंयमे नियतिं च संजमेय पवत्तणं-असंयमे निवृति संयमे च प्रवर्तनम् પ્રાણાતિપાતાધિરૂપ અસંયમથી જીવ નિવૃત્તિ કરે અને સાવદ્ય વિરતિ લક્ષણરૂપ ચારિત્રમાં પ્રવૃત્તિ કરે. અસંયમથી દૂર ખસીને સંયમમાં પ્રવૃત્તિ કરવી આનું જ નામ ચારિત્ર છે. ૨ | “ોરે ” ઈત્યાદિ. અન્વયાર્થ– fમવલૂ ને મિક્ષુ જે મુનિ વારHપવળે-જર્મ gવર્તન જીવને પાપ કર્મરૂપ જ્ઞાનાવરણિયાદિકમા પ્રવૃત્તિ કરવાવાળા રાગોર तिच्चं रंभइ-रागद्वेषो नित्यं रुणद्धि रागद्वेषाने नित्य वे छे से मंडले न ગચ્છન્ન મંહે નાતે તે આ સંસારમાં રહેતા નથી. ભાવાર્થ-રાગદ્વેષ જીવને પાપકર્મોમાં પ્રવૃત્તિ કરવાવાળા છે, આથી એવું સમજીને જે જીવ એનામાં પ્રવૃત્તિ ન કરતાં જ્યારે તે ઉદિત બની જાય છે ત્યારે તેને ક્ષાત્યાદિક દ્વારા તથા એના ઉદયને એના સ્વરૂપ ચિંતવન દ્વારા રેકી યે છે, તે ભિક્ષુ આ સંસારથી પાર થઈ જાય છે. | ૩ | “હુંફા” ઈત્યાદિ. અન્વયાર્થ– મિરહૂ-ચઃ મિક્ષુ જે ભિક્ષુ સંકાળે તિર્થ જાવાળ રહ્યા તિર્થ જ ઇgવાનાં ત્રિરંવાળાં ત્રિલે રાજ્યનાં ત્રિરચનતિ મને દંડ, વાપદંડ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૮
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy