SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ કાયદ’ડરૂપ ત્રણ દડોને ઋદ્ધિગૌરવ, રસગૌરવ, સાતગૌરવરૂપ ત્રણ ગૌરવાને તથા માર્યા, મિથ્યા અને નિદાન, આ ત્રણ શલ્યાને છેડી દે છે. મૈં મંઇત્તે ન અન્ન મળ્યુફે નાસ્તે તે આ સંસારથી પાર થઈ જાય છે. ૪ || “ વિવેચ ’” ઈત્યાદિ, અન્વયાથને મિથૂ-ચે મિક્ષુ: જે ભિક્ષુદ્ધેિ ચ ો વસો તા સેન્દ્વિ માનુલે-મિયાન ઉપસર્ગાનું તથા તેમમાનુષાન દેવકૃત અનુકૂળ, પ્રતિકૂળ ઉપસર્ગાને તિય ચક્રુત તથા મનુષ્યકૃત ઉપસર્ગાને સહન કરી લે છે. આ મંહે મૈં અજીરૂ-સ મળ્યુ, નાસ્તે તે આ સંસારથી મુક્ત થઇ જાય છે, ભાવા —તપસ્વિઓની દેવતા પરીક્ષા કર્યા કરે છે, એ પરીક્ષામાં તેએ એના ઉપર અનેક પ્રકારના ઉપસગ કરે છે. એ ઉપસર્ગ અનુકૂળ પણ હાય છે તથા પ્રતિકૂળ પણ, કાઇ વખતે તેઓ ખુશ મિજાજ બનીને એના ઉપર ઉપસર્ગ કરે છે. તે કદીક પૂર્વભવના દ્વેષના કારણે. ત્યારે કોઇ વખત એ તપસ્યામાં કેટલા દૃઢ છે. આ ભાવનાથી પ્રેરાઈને એના ઉપર નાના પ્રકારના ઉપસગ કરે છે. કાઈ વખતે હાંસી અને દ્વેષ ખન્નેથી મિશ્રિત થઈને, કદીક હાંસી, દ્વેષ અને પરીક્ષાની ભાવનાથી પ્રેરાઈને ઉપસગ કરે છે, આજ પ્રમાણે તિયંચ પણ સાધુએ ઉપર અનેક પ્રકારના ઉપસર્ગ કરે છે. જ્યારે એ ભયભીત થઈ જાય છે ત્યારે એ અવસ્થામાં તે એને કરડી ખાય છે. સિહા દિક જાનવર એના ઉપર પ્રહાર કરે છે. પૂર્વભવના વેરથી પણ ઉપસગ કરતા જોવામાં આવે છે. જેમ ચંડ કૌશિક સાપ ભગવાન મહાવીરને કરચો હેતે. આહારના નિમિત્ત સિંહાર્દિક ઉપસર્ગ કરે છે, આ વાત પ્રસિદ્ધ જ છે. કાગડી આદિ પક્ષી પેાતાના માળાની તથા બચ્ચાની રક્ષા નિમિત્ત ચાંચા દ્વારા વિવિધ પ્રકારના ઉપદ્રવ કરે છે. મનુષ્ય પણ હાંસીથી, પ્રદેશથી, પરીક્ષા કરવાના અભિપ્રાયથી, તથા કુશિલ પ્રતિસેવના કરવાના ભાવથી સાધુ, સાધ્વિએ ઉપર ઉપસ કરે છે. આજ પ્રમાણે સાધુએ ઉપર ઘટ્ટન, પ્રપતન, સ્તમ્ભન, સંશ્લેષણથી ઉદ્ભૂત એવા ઉપસર્ગ પણ આવે છે. અથવા વાત; પિત્ત અને કફ્ તથા સનિપાતથી જાયમાન ઉપસર્ગ ઉદ્ભૂત થાય છે. સાધુઓનું તવ્ય છે કે, તે આવા સઘળા ઉપસનું ક્ષમતા ભાવથી સહન કરે. આના સહન કરવાથી તે સ'સારથી મુક્ત બની જાય છે. ।। ૫ <? વિનહા ” ઈત્યાદિ । અન્વયા—ને મિલૂચઃ મિક્ષુ જે ભિક્ષુ વિલાય સન્નાનું જ્ઞાળાન च दुयं निच्चं जयइ से मंडले न अच्छइ - विकथा कषायसंज्ञानां ध्यानयोाનિન્દ્ર નિત્યં વર્નયતિ આ મંડળે નાતે ી કથા, ભક્ત કથા, દેશકથા તથા રાજકથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૧૫૯
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy