________________
પશુ, પંડક આદિથી રહીત વસતીમાં રહેવારૂપ અવસ્થાનથી વંત્રિત થયેલ તથા માસTri-ગઢનાનામ્ અવમૌદર્યાદિક તપશ્ચર્યામાં નિરત નિ રિચાર્જ -મિત્તેન્દ્રિયાનું ઈન્દ્રિયનું દમન કરવામાં તત્પર એવા સંયમી જનોના નિત્તનિરમ્ અંતઃ કરણને રાજસત્ત ન ધરરા રાત્રુ ન ઘર્ષચત્તિ રાગરૂપી શત્ર કોઈ પણ રીતે પરાજીત કરી શકતા નથી, મોહિં પરારૂ વાણિરિવવાલિત કવિઃ રૂવ જે પ્રમાણે ઔષધિયા દ્વારા મટાડવામાં આવેલ રોગ શરીર ઉપર આક્રમણ કરી શકતું નથી.
ભાવાર્થ—જે રીતે ઔષધીયાથી શરીરમાંના રોગને નષ્ટ કરવામાં આવ્યા પછી તેને કોઈ પણ પ્રકારને પ્રભાવ દેખાતું નથી. એજ પ્રમાણે વિવિક્ત શસ્યાસનવાળા તથા અવમૌદારિ આદિ તપ કરવાવાળા અને ઇતિ ને પોતાના વશમાં રાખવાવાળા સાધુઓના ચિત્તમાં રાગરૂપી શત્રુ પિતાનું સ્થાન જમાવી શકતા નથી ૧૨
વિવિક્ત વસતિના અભાવમાં સૂત્રકાર દેષ બતાવે છે–“ના” ઈત્યાદિ !
અન્વયાર્થ–-ચથT જેમ વિરાવણ મૂ-વિજ્ઞસ્ત્રાવથથ મૂ બિલાડીના સ્થાનની પાસે પૂર TIM વરુ-કૂપવાળાં વતિઃ ઉંદરનું રહેવું જ પસંસ્થા – કરાતા હિતાવહ હોતું નથી એવ-જમેર એ જ પ્રમાણે રૂથીનિઝ - શ્રી નિજીયા મળે સ્ત્રીને વસવાટ હેય એવા મકાનમાં ચંમચારિરસ નિવારો ન
મો-ત્રાવળઃ નિવાસ: ર ક્ષમઃ બ્રહ્મચારીનું રહેવું એ એના બ્રહ્મચર્ય માટે ઘાતક હોય છે. ૧૩
ભાવાર્થ-બિલાડી જે મકાનમાં રહેતી હોય તે મકાનમાં ઉંદરની તાકાત નથી કે તે ત્યાં નિઃશંક રહી શકે, તેજ રીતે સ્ત્રીવાળા મકાનમાં બ્રહ્મચારીને નિવાસ તેના બ્રહ્મચર્યને ઘાતક બને છે. ૧૩ ||
વિવિક્ત વસતિમાં રહેવા છતાં પણ જે કદાચિત ત્યાં સ્ત્રી આવે તે એ સમયે શું કરવું જોઈએ. આ વાતને સૂત્રકાર બતાવે છે–“નકવ ?” ઈત્યાદિ
અવયા–રવલ્લી-તાવી તપસ્વી સાધુ સ્થીળ વાવવિહાલા चित्तसि निवेसइत्ता दळुन ववस्से-स्त्रीणां रूपलवण्यविलासहासं चित्ते निवेश्य gs = ચવચેત જિનાં રૂ૫ લાવણ્ય વિલાસ અને હાસ્ય ચિત્તમાં રાખીને એને જોવાની ઈચ્છા ન કરે તેમજ રવિચં સુંગિણિયે વિનંતિ નિરૂद? ववस्से-न जल्पितं इंगितं प्रेक्षितं चित्ते निवेश्य द्रष्टुं व्यवस्येत् मेना भाषणुन અંગભંગાદિ ચેષ્ટાને, અને કટાક્ષવિક્ષેપ આદિને પિતાના મનમાં રાખીને રાગભાવથી એની સામે ન જુએ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૭૧