SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ–વસતિમાં જે કદાચિત કેઈ સ્ત્રી આવી પણ જાય તે એના તરફ ન ખેંચાતાં સર્વથા વિરકત રહે, એની કઈ પણ પ્રકારની ચેષ્ટાને જોવાની મનમાં લેશ માત્ર પણ ઈચ્છા ન કરે, તેમ તેના રૂપ લાવણ્ય તરફ અનુરાગથી પ્રેરાઈને ન જુએ. ૧૪ હવે એમાં કારણ બતાવે છે–“રણ” ઈત્યાદિ અન્વયાર્થથી અણ ઉપથ વિતi વેવ ત્તિ ર સવા बंभवये रयाणं आरियज्झाण युग्गहियं-स्त्रीजनस्य अदर्शनं अचिन्तनं च अकीर्तनं सदा. ક્ષત્ર રતનમ્ ગચણાની તિમ સ્ત્રી જનની તરફ રાગભાવથી જોવું નહીં, એની અભિલાષા કરવી નહીં, એના રૂપ લાવણ્ય આદિની વિચારણું કરવી નહીં, એના રૂપ, ગુણ અને બીજા કેઈ ભાવનું ચિંતવન કરવું ન જોઈએ. આ સહ અદર્શનાદિ સદા બ્રહ્મચર્ય વ્રતમાં તત્પર મુનિયેના ધર્મ ધ્યાનના સંપાદનમાં બાધા રૂપ માનવામાં આવેલ છે. અને એ જ કારણે એને સર્વથા ત્યાગ એમને માટે કલ્યાણ કારક માનવામાં આવેલ છે. આથી મુનિયેનું કર્તવ્ય છે કે, તેઓ સ્ત્રિના રૂપાદિકને અનુરાગથી જેવાને ત્યાગ કરે. ૧પ કોઈ એવું કહે છે કે, “વિકાર હેતુ ઉપસ્થિત થવા છતાં પણ ચિત્તમાં ચલાયમાન ન થવું એજ સાચી ધીરતા છે. ત્યારે મુનિજન તે ધીરવીર હોય જ છે. તેઓ વિકારનું કારણ ઉપસ્થિત થવા છતાં પણ ચંચળચિત્ત બની શકતા નથી. પછી વિવિક્ત શયનાસનતા આદિનું વિધાન એમને માટે કેમ કરવામાં આવેલ છે? આના ઉપર સૂત્રકાર કહે છે–“શામંતુ” ઈત્યાદિ! અન્વયાર્થ–નિસિદ્ધિ વિક્ષિત્તિપુરાણો મસિ નવરાત્તિરા-વિમ્ षिताभिः देविभिः त्रिगुप्ताः क्षोभयितुं न शकितोः इति तु कामम् विभूषित थयेत દેવીથી પણ મને ગુપ્તિ આદિથી ગુપ્ત એવા મુનિજન ચલાયમાન બની શકતા નથી આ વાત બીલકુલ સાચી છે, છતાં પણ એકાન્ત નિવાસ એમના માટે એકાન્તતઃ હિત વિધાયક છે. એવું જાણીને તીર્થંકર આદિ મહ પુરૂએ મુનિએને માટે એકાન્ત નિવાસ અંગે કહેલ છે. ૧૬ ફરીથી પણ એજ વાતનું સમર્થન કરે છે.–“મોરવામિ” ઈત્યાદિ! અન્વયાર્થ–સંરમીક્ષ-સંસારમીરોઃ ચતુર્ગતિરૂપ સંસારર્થ ભયભીત અને દિશા–ધ થિરી તથા શ્રુત ચારિત્ર લક્ષણ ધર્મમાં સ્થિત બનેલા તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭ ૨
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy