SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ રાગદ્વેષના સદભાવ તરફ હેતુવાળા બને છે. રાગ દ્વેષને હેતુ શું છે તેને બતાવતા સત્રકાર કહે છે કે ન તોરી ૨ રાઠ્ઠી લો તેનું મોત વિ૬ ૩૪ચઃ તવી પરિવ્ર જ તેડુ મોહાત વિત્ત તિ જે મનુષ્ય અમને જ્ઞ શબ્દોદિક વિષયોમાં પ્ર ષ કરે છે તથા મેનેજ્ઞ શબ્દાદિક વિષયમાં રાગ કરે છે. તે એ શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ મેહનીય કર્મના ઉદયથી કોધાદિપ વિકતિને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષ રહિત મનુષ્યને સમતાભાવની પ્રાપ્તિ થાય છે. | ભાવાર્થ-શબ્દાદિક વિષય ન તે સમતા ભાવના તરફ હેતુ માનવામાં આવે છે, અથવા ન તે ક્રોધાદિકના તરફ હેતુ માની શકાય છે. કારણ કે, એવું એકપક્ષી માનવાથી ન કઈ રાગદ્વેષ વાળે બને કે, ન તે કઈ વીતરાગ બની શકે આથી એ માનવું જોઈએ કે, જે પ્રાણી રાગદ્વેષરૂપ મોહનીય કર્મના ઉદયથી મનેઝ અને અમને જ્ઞ શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ કરે છે એજ તેમાં ક્રોધાદિક રૂપ વિકૃતિને પામે છે. તથા જે એવું કરતું નથી તે વીતરાગતાને પામે છે. આથી એ વાતને પુષ્ટી મળે છે કે, રાગદ્વેષને હેતુ રાગદ્વેષરૂપ મોહનીય કર્મ છે. ૧૦ના વિકૃતિ કે સ્વરૂપ કા નિરૂપણ રાગદ્વેષ યુકત જીવેને જ વિકૃતિ થાય છે, એ વિકૃતિ કયા પ્રકારની થાય છે તેને કહે છે-“વોટું ” ઈત્યાદિ ! અન્વયાર્થ–શામળે, સો-શામળપુ સત્ત શબ્દાદિક વિષયમાં રાગ કરવાવાળા તથા શ્વેષ કરવાવાળે જીવ થીને-જીગલીના અત્યંત કરુણાને પાત્ર બનીને તદ્દન દીન બની જાય છે. તથા હિરિમેમાન લજજાવાળ બની જાય છે. ક્રોધાદિકમાં સંકળાયેલે જીવ આ લોકમાં પ્રીતિ વિનાશ આદિ દેને અનુભવ કરતાં કરતાં પહેલેકમાં એનાં ખૂબ જ કડવા વિપાકને મનમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૦ ૩
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy