SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર કરીને અતિ દીનતાને તથા લજ્જાને માટે ભાગે પ્રાપ્ત કરે છે. તથા એ વસ્તુ ફ્રેન્ચઃ એ દાષાથી દુષ્ટ બનવાના કારણે સજનાના વિરોધી થઈને कोहं च माणं च तहेव मायं लोभं दुगुछं अरई रई च हासं भयं सोगपुमत्थिवेयं नपुसवेयं विवि भावे आवज्जई - क्रोध ं च मानं च तथैव मायां लोभं जुगुप्सां अरति रतिं च हासं भयं शोकं पुंस्त्रीवेदं नपुंसकवेदं विविधान् च भावान् आपद्यते ક્રોધ, માન, માયા, લેાભ, તથા નિંદા તેમજ ધર્માનુષ્ઠાનમાં અરૂચિ વિષયામાં આસકિત, હાસ્ય, ભય, શાક, પ્રિય વિયેાગથી ઉત્પન્ન થતું માનસિક દુઃખ, તથા પુરૂષવેદ, સીવે, નપુસકવેદ તેમજ હ, વિષાદ આદિ અનેક પ્રકારના ભાવને પ્રાપ્ત કરે છે. ëવિષે અળવે આવગર્-છ્યું વિધાન અને હાર્ વિધારાનૢ પ્રતિષયને આજ પ્રમાણે અન તાનુખ ધી આદિના ભેદથી તથા તરતમતા આદિ અવસ્થાના ભેદથી અનેક વિધ વિકારાને પ્રાપ્ત કરે છે. તથા એ ધ્વમવે अन्य विसेसे आवज्जइ - एतत्प्रभावान् अन्यान् च विशेषान् आपयते धाङि કષાયાથી ઉત્પન્ન થયેલ એવા ખીજા કેટલાએ દુર્ગતિમાં ગમડાવનારા પતનને પામે છે. આ એ ગાથાઓ દ્વારા વિકૃતિનું સ્વરૂપ ખતાવાઈ ગયું. ૫૧૦૨૫૧૦૩) રાગ કે અપનયન-દૂર કરને કે પ્રકાર કા નિરૂપણ - રાગ દ્વેષ આ બન્ને દુઃખનાં મૂળ કારણુ છે એવું કહીને હવે સૂત્રકાર શગને દૂર કરવાને માટે પ્રાકારાન્તરથી ઉપાય કહે છે... વ્ ” ઈત્યાદિ ! અન્વયા ——સાહિ-સાહિલ્લુ: “મને સહાયતા મળે” આવા પ્રકારની અભિલાષાથી યુકત થઈને પ્'નચ્છિન્ન-જવું ન Ðતૂ કલ્પનીય સ્વાધ્યાય આ િ ક્રિયામાં સમથ એવા શિષ્યાદિકની પણ ચાહના કરવી ન જોઈએ. પરંતુ શિષ્ય જતાનુ કલ્યાણ થાય એવી જ વાંચ્છતા રાખવી જોઇએ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २०४
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy