SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આદિરૂપ લાભને ગ્રહણ કરે છે. ત્યારે એ સાધુ આ પ્રમાણે કારણે કલાપ ઉપસ્થિત હાવા છતાં પણ એવું કરતાં નથી પરંતુ સદા ઉદ્યત હાવાથી પેાતાના વીર્યો ચારનું જ અવલંબન કરે છે. આ પ્રમાણે નિરાલ મન અનેલા એ સાધુનાં મન, વચન અને કાયા, એ ત્રણે ચેગ મુકિત માત્ર પ્રત્યેાજનવાળા હોય છે. નિરાલખન દશામાં સાધુ પેાતાના લાભથી જ સંતુષ્ટ રહે છે. અન્ય મુનિયા દ્વારા લાવવામાં આવેલ આહાર આદિની તે ચાહના કરતા નથી. મનમાં એવા વિકલ્પ પણ લાવતા નથી કે, કોઈ મને આહાર પાણી લાવી આપે બીજી સુખશય્યાના વિષયમાં સ્થાન સૂત્રમાં એમ જ હેલ છે. << अहवरा दोच्चा सुहसेज्जा, से णं मुडे भवित्ता अगाराओ अणगारिय पइए समाणे सएवं संतुस्सइ, परस्सलाभ नो आसाएइ, नो तक्केइ, नो पीछेइ, नो पत्थे, नो अभिलसेइ, सेणं परस्सलाभं अणासाएमाणे अतक्केमाणे, अपी ઉપધિપ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન माणे अपत्येमाणे, अणभिलसमाणे, नो मणं उच्चावयं नियच्छाइ नो विणिवाय માવજ્ઞફ ” કૃતિ ।। આવી સ્થિતિનું નામ જ સુખશય્યા છે. || ૩૩ || સભાગ પ્રત્યાખ્યાનવાળા સાધુની ઉપધિનું પ્રત્યાખ્યાન પણ થાય છે. આ વાત સૂત્રકારચેાત્રીસમાં બેલમાંપ્રકાશિત કરે છે—“ફેદવવાળનં”ઈત્યાદિ! અન્વયા—મને ઉચિવાળેળ નીચે નળેઝુ-મન્ત જીવધિપ્રસ્થાન્યાનેન નીય ચિહ્નતિ હે ભગવાન ! ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવને કા લાભ થાય છે ? ઉત્તર સિવાળાં અમિંથનભેટ્-૩વષિપ્રત્યાયાનેન અરિમય નનર્યાત ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવને સ્વાધ્યાય આદિ કરવામાં ઓળસ થતી નથી અર્થાત ઉત્સાહ રહ્યા કરે છે. નિરૂપધિક જીવ નિષ્કાંક્ષ વજ્રાદિકની અભિલાષાથી રહિત ખની ાય છે. અને યથાચિત ઉપકરણની અપ્રાપ્તિમાં પણ દુ:ખિત થતા નથી. ભાવાર્થ-સદારકમુખવશ્રિકા, રજોહરણ અને પાત્ર આદિ આ ઉપધિ સાધુ મર્યાદાના અનુસાર છે. મા સાધુ મર્યાદાથી વ્યતિરિક્ત ઉપધિને ત્યાગ કરવા એ ઉપધિપ્રત્યાખ્યાન છે, અર્થાત એવા સંકલ્પ કરી લેવા કે, હું મર્યાદાતિરિક્ત ઉપકાર નહીં રાખું. આ ઉધિના પ્રત્યાખ્યાનથી સાધુ નિશ્ચિત મનીને સ્વાધ્યાય આદિ કરવામાં તદ્દીન બની જાય છે, એને કોઈ પણ પ્રકા રના પ્રમાદ સતાવતા નથી. તેમ ન તે તે મર્યોકારિક્ત ઉધની લાલસાથી કલેશિત અને છે જીણુશીર્ણ વસ્ર પાત્રાદિકથી પણ પેાતાની સયમયાત્રાને નિર્વાહ કરતા રહે છે. એને જીણુશી અર્થાત જીનાં પુરાણાં. ફાટયાં તૂટયાં, વસ્ત્રોના વિષયમાં કેાઇ ચિંતા રહેતી નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૦
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy