SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વિનિવતાનાવાન શબ્દાદિક વિષયેાના ત્યાગી જીવ ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધનાના માટે સભાગ પ્રત્યાખ્યાન કરે છે આ માટે સભાગપ્રત્યાખ્યાનનું ફળ કહે છે. સંમોાપરવામાં ’ઈત્યાદિ । અન્વયા--મતે સંમોપનવવામેળલીને જિ લળે-મન્ન્ત સંમોહવ્રત્યા જ્યારેન ઝીવ: નિન્નતિ હે ભગવાન સ ભેગપ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે? આના ઉત્તર આપતાં કહે છે કે, સમો વચવાળનું બારુંચળા હવે -સમો પ્રત્યાખ્યાનેન અવનાનિ ક્ષતિ સભાગ પ્રત્યાખ્યાનથી આલંબનાના પરિત્યાગ કરે છે. અર્થાત આલંબનેાની તેને આવશ્યકતાજ રહેતી નથી. निरालम्बम्स य आयट्ठिया योगा भवंति - निरालम्बनस्य च आयतार्थिका योगा भवन्ति આ પ્રમાણે જ્યારે તે આલ બનાના પરિત્યાગ કરી દે છે ત્યારે તે નિરાલમ ખની જાય છે, આ અવસ્થામાં એને ચેગ—મન, વચન, કાચા, આયતા ખની જાય છે, અર્થાત માક્ષ જ એનુ એક પ્રયેાજન માત્ર અભિષિત અથ બની જાય છે.સાળ જામેળ સંતુલક્ હામ નો આસારૂં પત્ઝામ નો તળફ નો પીદેર્ નો પત્થક્ अभिलs - स्वन लाभेन संतुष्यति परलाभं नो आस्वाययति नो तर्कयति नो રવૃતિનો પ્રાર્થતિ નો મિસ્રપતિ એ પેાતાના લાભથી તે સંતુષ્ટ રહે છે, બીજાના લાભને તે ભેગવતા નથી. અથવા તે મનમાં એવા વિકલ્પ પણ કરતા નથી કે, “ એ જે મને ભિક્ષા આદિ લાવી આપે તે ઘણું સારૂં થાત. તથા પેાતાને એવા ભાવ પણ પ્રગટ કરતા નથી કે, “ મા ઘણું જ સારૂ છે. ‘ મને અમુક વસ્તુ આપે. ” આવી યાચના પણ કરતા નથી. તેમ ન તે વસ્તુની લાલસા કરે છે, આ પ્રમાણે અન્ય મુનિજના દ્વારા લખ્ય આહારને ન ભેગવતાં એને લેવાની ઈચ્છા પણ ન કરતાં, એમાં ગૃહાળુ ન ખનતાં; એની ચાહના પણ ન કરતાં તેમ અભિલાષા પણ ન કરતાં આ બીજી સુખશારૂપ મુનિ અવસ્થાને પ્રાપ્ત કરી વિચરે છે. ܙܙ ભાષા એક સમાચારીવાળા સાધુનુ એક સ્થળે લેાજન કરવું, બીજા મુનિજના દ્વારા પ્રદત્ત આહાર આદિનુ ગ્રહણ કરવું, એનુ નામ સંભેગ છે. આ સભાગને પરિહારસભાગપ્રત્યાખ્યાન છે. અર્થાત્ જ્યારે સાધુ ગીતાર્થોવસ્થાસ પન્ન મની જાય છે. ત્યારે જીન કલ્પાદિરૂપ ઉદ્યત વિહારની પ્રતિપત્તિ(સ્વીકાર)થી એના એ સભાગપ્રત્યાખ્યાન થાય છે. આ અવસ્થામાં કદાચ એ ગ્લાન આદ્ધિ અવસ્થા યુકત પણ થઈ જાય તેા એ અવસ્થાની પરવાહ કરતા નથી, અને સ્વલાભથી જ સંતુષ્ટ રહે છે, સ્વય' ગાર કરે છે. જયારે ખીજા સાધુજન તા ગ્લાન આ િદશામાં અન્ય સાધુઓ દ્વારા લાવવામાં આવેલ આહાર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦૯
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy