SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુ એ એજ ભેદરૂપી પુદ્ગલ દ્રવ્યનાં છે એવું કહે છે.-જ્ઞેળ’ ઈત્યાદિ અન્વયા —પત્તળ વધા પુત્ત્તળ પરમાણુ ચ-ત્ત્વન સ્વધાઃ પૃથવેન પરમાણુ જ્યારે અનેક પુદ્દગલ પરમાણુ પરસ્પરમાં એક જ ભાવરૂપે જોડાઇ જાય છે ત્યારે એ સ્થિતિમાં તેની કોંધ સંજ્ઞા થઈ જાય છે, આ સ્કંધામાં એ પુદ્દગલ પરમાણુએથી લઈને સખ્યાત અસંખ્યાત અને અનંત પરમાણુઓને સંગ્રહ થાય છે. ફક્ત એક નિર′શ પુદ્ગલ જે સ્મુધથી જુદા રૂપમાં ડાય છે તે પરમાણુ છે આ રીતે એ સ્કંધ અને પરમાણુની ઓળખાણુ બતાવવામાં આવેલ છે. હવે કાઇ એવી ખાશ કા કરે કે, પરમાણુ કઈ રીતે ઉત્પન્ન થાય છે ? ત્યારે તેના ઉત્તરમાં આ ગાથાના એવા અર્થ કરવા જોઈએ ટુ-એ એ પ્રદેશવાળા ધ તથા અસખ્યાત પ્રદેશવાળા સ્કંધ, અને અનંત પ્રદેશવાળા કધ અથવા અનંતાનંત પ્રદેશવાળો કોંધ, ક્રમશઃ બે પુદ્ગલ પરમાણુઓના એક પરિણામરૂપ સધાતથી, સખ્યાત પુદ્ગલ પરમાણુના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫૫
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy