________________
અન્વયાર્થ-સમાવિ-સમાgિ સમયરૂપ કાળ પણ સંત$ q-સત્તત્તિ કાષ્ય અપરાપરોત્પત્તિરૂપ સંતતિને આશ્રિત કરીને વિમેવ વિવાgિ-મેવ ચાહકારઃ અનાદિ અનંતરૂપથી કહેવાયેલ છે. તથા ગાઉં પcq– કાશ ઘડી પળ આદિરૂપ વિશેષની અપેક્ષા કરીને તારૂણ પગવતિ વિવાgિ સ, ચારિ વ્યાચારઃ આદિ અને અંત સહિત પણ કહેવાયેલ છે.
ભાવાર્થ–સમયરૂપ કાળ અપરામરક્ષણાત્પત્તિના પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત કહેવામાં આવેલ છે. તથા વિશેષની અપેક્ષાથી સાદિસાન્ત કહેવામાં આવેલ છે. | ૯ ||
જેમ રૂપી દ્રવ્યને વદિક પર્યાય ભાવની અપેક્ષા જાણી શકાય છે.
દ્રવ્યકી અપેક્ષા સે રૂપિદ્રવ્ય કા નિરૂપણ
એજ પ્રમાણે ધર્માસ્તિકાયાદિક અરૂપી દ્રવ્યને પર્યાય ભાવની અપેક્ષાએ જાણ શકાતો નથી. આજ કારણે સૂત્રકારે એમની એ અપેક્ષાથી પ્રરૂ પણ કરેલ નથી. હવે દ્રવ્યની અપેક્ષ એરૂપી દ્રવ્યની પ્રરૂપણ કહે છે. “વિંધાય” ઈત્યાદિ !
અન્વયાર્થરૂળિો - પિન રૂપી પુઘલ ૨૩શ્વિ-ચતુર્વિધા ચાર પ્રકારના જોદ્ધદવા-વોલ્યા: જાણવા જોઈએ. વિંધા વધતા જ તહેવ તqના પરમાણુ - ધા,
તથા પરમાણુ સ્કંધ, કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ, પરસ્પર સમુદાયના રૂપમાં રહેલા પરમાણુના પિંડનું નામ સ્કંધ છે. જે રીતે સ્તંભ આદિ પદાર્થ, સ્કંધના જે બીજા આદિ ભાગ છે તે કંદેશ છે, તથા એજ સ્કંધમાં મળેલ જે નિરંશભાગ પરમાણુ છે તે કંપ્રદેશ છે. પરમાણુ -THIya સ્કંધથી પૃથફભૂત જે નિરંશ પુદ્ગલ છે તે પરમાણુ છે.
ભાવાર્થ—અહીં સૂત્રકારે રૂપી પુગલ દ્રવ્યના ચાર ભેદ બતાવેલ છે. તે આ પ્રમાણે છે-કંપ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ, એ સઘળા રૂપ, રસ, ગ છે અને સ્પર્શ ગુણવાળા હોય છે. આ કારણે એને રૂપી કહેવામાં આવેલ છે, અનેક પગલ પરમાણુને જે પિંડ છે. તે સ્કંધ છે સ્કંધના ટુકડાનું નામ
ધદેશ છે. તથા જે સ્કંધમાં જે નિરંશ પરમાણુ છે તેજ એના પ્રદેશ છે. પરમાણુ એનાથી ભિન્ન નિરશ શુદ્ધ પુદ્દગલ દ્રવ્ય છે એનાથી બીજા કોઈ પુદગલ દ્રવ્ય હેતાં નથી. મેં ૧૦ છે.
આ રૂપી દ્રવ્યના ચાર પ્રકાર ભેદની અપેક્ષાથી કહેવામાં આવેલ છે હવે સત્રકાર દેશ અને પ્રદેશોને સ્કંધમાં જ અંતભૂત કરીને સ્કંધ અને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૫૪