________________
मिच्छत्तविसोहिं काउण दंसणाराहए भवइ - तत्प्रत्ययिकां च खलु मिध्यात्वविशुद्धिं ત્યા વીનારાધો મત એનાથી કષાયને ક્ષય થાય છે. પ્રત્યય-નિમિત્ત જેનુ એવું મિથ્યાત્વ વિશુદ્ધિ કરીને આ જીવ ક્ષાયિક સમ્યકત્વના નિરતિચાર પાળવા વાળા બની જાય છે. રસવિદ્યો િચ નું વિશુદ્ધા-શવિશુદ્ધચા ઘણુ વિશુદ્ધા વિશુદ્ધ-અત્યંત નિમૅળ એ દનની વિશુદ્ધતાથી દશનાચારના પરિ પાલનથી વિશિષ્ટ થયેલ શુદ્ધિથી સ્થળ સેળેવ મવહેળ સિગ્ન-અસ્તિત્રા: તેનેય મવળૅન શિતિ કેાઈ એક જીવ એવા હાય છે કે જે એજ ભવથી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી લે છે. પરંતુ વિલોચિ નવિનુબ્રાહ્સત્યં કુળો भवग्गणं नाइकमइ - विशोध्या च खलु विशुध्या तृतीयं पुनर्भवग्रहणं नातिक्रामति જે જીવ એછી આયુષ્યના કારણે કેટલાંક કમ અવશિષ્ટ રહેવાથી જો એજ ભવમાં મેાક્ષને પ્રાપ્ત ન કરી શકે તે તે ઉત્કૃષ્ટ દર્શન વિશુદ્ધિના પ્રભાવથી ત્રીજા ભવમાં તે ચૂકતે નથી. અર્થાત્ તે જીવ શાલીભદ્રની માફક ત્રીજા ભવમાં અવશ્ય માક્ષને પ્રાપ્ત કરે છે. આ વાત ઉત્કૃષ્ટ દશ નારાધકની અપેક્ષાથી કહેલ છે.
કહ્યુ પણ છે—“ોસર સોનું મત્તે ! નીવેદ મા હિં सिज्झिज्जा ? गोयमा ! उक्कोसेणं तेणेव तत्तो मुक्के तइयं णाइकमइ
,, 112 11
નિર્વેદ કે સ્વરૂપ કા વર્ણન
સવેગના પછી નિવેદ અવશ્ય થાય છે. આથી હવે બીજા ખેાલ નિવે નના સ્વરુપને કહેવામાં આવે છે—દ્ધ નિવૈદુાં ’’ઈત્યાદિ ।
અન્વયા —નિવેñલીવે વિજ્ઞય-નિવેર્વનનીય િબનતિ નિવેદ ગુણુની પ્રાપ્તિ થવાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ભગવાન કહે છે કે, निव्वेषणं दिव्वमाणुस्स तेरिच्छिएसु कामभोएसु निव्वेद हव्व मागच्छइ - निवेदेन વિલ્યમાનુષત શ્રેણુ જામમોત્તેવુ નિવે? શીઘ્ર બાજøત્તિ જીવ જ્યારે નિવેદ્ય-સામાન્ય રૂપથી સંસારથી વૈરાગ્ય પ્રાપ્ત કરી લે છે ત્યારે આ સ્થિતિમાં તે જીવ દિવ્ય દેવાદી સમધિ કામલેાગામાં, મનુષ્ય સંબ ંધી કામલેગામાં અને તિયચ સમષિ કામલેાગેામાં એવા વિચાર કરે છે કે, નરક એવ નિગેાદ આદિ ગતિએના દુઃખાના કારણભૂત આ કામભાગેાના સેવનથી કયા લાભ થાય છે—એના ત્યાગ જ ઉત્તમ છે. એવા વિચારથી તે એમાં વિશિષ્ટતર નિવેદને શીઘ્ર પ્રાપ્ત કરે છે. આ વિચારથી ભાવિત અંતઃકરણવાળા થઈને એ જીવ સવિસમુ વિજ્ઞ-સર્વ વિષયપુ વિચતે સમસ્ત દેવાદિક સ ંધિ શબ્દાદિક વિષયામાં વિરતિ ધારણ કરે છે. એને પરિત્યાગ કરી દે છે. સવિસમુ વિજ્ઞનાળે બારમતિવૃાિચ રેફ-સર્વવિષયેવુ વિથમાન ગરમ પબ્રિર્ યિાનોતિ એના ત્યાગ કરવાથીપછી તે જીવ ષવની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૭૧