SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કાના ઉપમનરૂપ આરંભને અને ધન, ધાન્યઆદિના સ્વીકાર કરવારૂપ પરિત્યાગ કરી દે છે. સામારિભાવિયું રેમાળ-બા માહિત્યિા જ ન આરંભ અને પરિગ્રહને પરિત્યાગ કરતાં કરતાં એ જીવ સંસારમm વોરિંછ-સંસારમાં વઝિત્તિ સંસારના માર્ગ સ્વરૂપ મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ અને કષાય, આને પરિહાર કરે છે. રિદ્ધિમાવિને જ સૂવરૂ-સિદ્ધિના પ્રતિવય મવતિ તથા સિદ્ધિના માર્ગભૂત સમ્યગૂ દર્શન, સમ્યફ્રજ્ઞાન અને સમ્યફ ચારિત્રને પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે, જે કારણે એ સંસાર માગને પરિત્યાગ કરી દે છે. એનાથી જ તે સિદ્ધિ માર્ગને પ્રાપ્ત કરે છે. ૨ | ધર્મશ્રદ્ધા કા વર્ણન નિર્વેદ ગુણની પ્રાપ્તિ ધર્મશ્રદ્ધાવાળાને જ થાય છે. આથી ત્રીજાબાલ ધર્મશ્રદ્ધા માટે કહે છે—ધHસદ્ધાdoi ” ઈત્યાદિ | અન્વયાર્થ–મને ધમરદ્ધા વીવે # ડાયરૂ-મન્ત ઘર્મશ્રદ્ધા નીવર દિ કરિ હે ભગવાન! ધર્મશ્રદ્ધાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? लापान ४ छ धम्मसद्धाए णं साया सोक्खेसु रजमाणे विरज्जइ-धर्मश्रद्धया સાતત્યેષુ રચાનો વિચરે શ્રત ચારિત્રરૂપ ધર્મની શ્રદ્ધાથી પ્રાણી, જો કે, પહેલાં સાત વેદનિય કર્મના ઉદયથી જન્મેલા વૈષયિક સુખેમાં મગ્ન થઈ રહેલ હતા, હવે મગ્ન થતું નથી. અર્થાત્ જ્યાં સુધી શ્રુતચારિત્રરૂપ ધર્મની શ્રદ્ધાએ તેના જીવનમાં પિતાનું સ્થાન જન્માવેલ ન હતું, ત્યાં સુધી એ પ્રાણ સાતવેદનિયના ઉદયની પ્રાપ્તિથી પ્રાપ્ત વૈષયિક સુખમાં મગ્ન બનીને ખૂબ સુખી થતું હતું, પોતાને ઘણું સુખી માનતો હતો, પરંતુ જ્યારે ધમની શ્રદ્ધાથી એનું અંતઃકરણ એતપ્રત બન્યું એટલે એ વિષયક સુખ એને હેય પ્રતીત થવા લાગ્યાં આથી એ તેનાથી વિરક્ત થઈ જાય છે. તથા એના હેતભૂત કાર = 1 વાર્-૩રબંને જ રજુ ચત અગાર ધર્મને ગૃહસ્થધર્મને નિશ્ચયથી છેડી દે છે. અને મારે જે दक्खाणं छेयणभेयण संजोगाईणं वोच्छेयं करेइ-अनगारः खलु जीवः शरीरमानखानां સુવાનાં છેમેન સંયોજવીન રચવવું વરાતિ અનગાર બનીને-પ્રવજીત થઈને જે તેના છેદનથી, ખડગ આદિ દ્વારા દ્વિધા કરવાથી, થનાર ભેદનથી, કુન્ત આદિ દ્વારા વિદ્યારણ કરવાથી, થનાર તથા આદિ શબ્દથી તાડન-તાજન કરવાથી થનાર શારીરિક દુઃખેને આજ રીતે અનિષ્ટ પદાર્થોના સંબંધથી, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ 9 ૨
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy