SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ તથા અસાતા વેદનીય કર્મનું કારણ જે પ્રાણાતિપાત આદિ છે તે અનેક છે. આ માટે સાતા વેદનીય અને અસાતા વેદનીયના અનેક ભેદ છે. | ૭ || હવે મેાહનીય કર્મની પ્રકૃતિયા કહે છે—“મોનિજ઼િ ” ઈત્યાદિ | અન્વયા—મો નિમંવિસ્તુવિદ્ -િમોીિયવિદ્વિવિષે બાલ્યાવમ્ માહનીય કમ પણ બે પ્રકારનુ છે-ટ્સને ચળે તા-તાને વળે તથા-દર્શન મેહનીય અને ચારિત્ર માહનીય, વૅસને તિવિદ્ વ્રુત્ત શને ત્રિવિષ્ટ ઉત્તે દર્શીન માહુનીય ત્રણ પ્રકારના અને ચળે દુહિં મને ચળે દ્વિષ્ટિ મત્તિ ચારિત્ર માહનીય એ પ્રકારના છે. | ૮ || દર્શનમોહનીય કે તીન ભેદ કા નિરૂપણ હવે દન માહીયના ત્રણ ભે કહે છે-“ સમ્મત્ત ” ઈત્યાદિ અન્વયા—દન મેાહનીય કમના ત્રણ ભેદ છે—સમ્મત્ત-મ્યવક્ત્વ સમ્યક્ત્વ, મિછત્ત-મિથ્યાત્વ મિથ્યાત્વ, સન્માનિōત્તા મેવચ સમિથ્યાત્વમેવ ૨ સમ્યક્ મિથ્યાત્વ. || ૯ | હવે ચારિત્ર માહનીયની પ્રકૃતિયા કહે છે—‘વૃત્તિ મોક્ળં’” ઈત્યાદિ કષાય વેનીય અને નાકષાય વેદનીયના ભેદથી પિત્તળ જન્મ-ચરિત્ર મોનું મૈં ચારિત્ર માહનીય કર્મ સ્તુવિદ્ વિચાહિ-દ્વિવિધ વ્યાખ્યાતમ્ બે પ્રકારનાં કહેવાયેલ છે. જેનાથી જીવ ચારિત્રના વિષયમાં માહિત બની જાય તે ચારિત્રમાહનીય છે. એના ઉદ્ભય થવાથી જીવ ચારિત્રનું ફળ જાણીને પણ ચારિત્રને અંગીકાર કરી શકતા નથી એ ચારિત્ર માહનીય કમ છે. આ ચારિત્ર માહનીય કર્મ સાચવેનિĒ પાચવેનીય કષાયવેદનીય અને નોસાયં દેવ ચ–નો પાય તથૈવ ચ નાકષાય વેદનીયના ભેદથી એ પ્રકારનુ છે. ક્રોધાદિક કષાયાનારૂપથી જે ભેદી શકાય છે તે કષાયવેદનીયય તથા કષાયાના સહચારિ હાસ્યાદિકાના રૂપમ, જે ભેદી શકાય છે તે નાકષાય વેદનીય છે. ।। ૧૦ ।। શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૬
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy