SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથિવી કે સંસ્થાનાદિક કા નિરૂપણ હવે આ પૃથવી જે પ્રદેશમાં જે સંસ્થાનવાળી, જેટલા પ્રમાણવાળી તથા જે વણની છે એ વાતને સૂત્રકાર બતાવે છે-“વારસહિંઈત્યાદિ .. અન્વયાર્થ–મુરિ-સર્વથસ્થ કરિ સર્વાર્થ નામના અનુત્તર વિમાનની ઉપર વાર્દિ નો -દારામ ચોગ બાર જોજનથી આગળ છત્તસંઠિયા-છત્રસ્થિત છત્રી આકાર રૂસી પન્મારામ-રૂપન્નામાનામા ઈષ~ાગભાર આ નામની પ્રથવી જે -મતિ છે. પિતા “પપ૪” ઈત્યાદિ ! અન્વયાર્થ–એ ઈષપ્રાગભાર નામની ભૂમિ ગોયા પચાસરાयोजनानां पंचचत्वारिं शत् शतसहस्राणि पास्ताणीस ये न आयया-आयता દીર્ઘ છે તથા તાવથ રે વિધિરાવતીજૈવ વિસ્તાળ એટલાક વિસ્તારવાળી છે. તલ્લેષ ત્તિભોતિકુળો-તવૈવ પરિવઃ ત્રિા: તેની પરિધિ આ આયામથી કંઈક વધારે ત્રણગણુથી થોડી વધુ છે. અર્થાત્ (૧૪૨૩૦૨૪૯) એક કરોડ બેંતાળીસ લાખ ત્રીસહજાર બસે ઓગણપચાસ જન પ્રમાણુવાળી છે. ગાથામાં સામાન્યરૂપથી પરિધિ ત્રણગણું બતાવેલ છે. પરંતુ અહિંયાં તેને કાંઈક અધિક વિશેષરૂપથી જાણવી જોઈએ કેમ કે, આગમમાં એવું જ કહેલ છે. જે આ વાત માનવામાં ન આવે તે એકકડ પાંત્રીસ લાખ (૧૩૫૦૦૦૦૦) આટલે વિસ્તાર જ ત્રણગણું કરવાથી આવે છે. આને આગળથી વિરોધ થાય છે. આગમમાં પરિધિને આ પ્રમાણે વિસ્તાર કહેલ છે– __“एगा जोयणकोडी, बायालीसं भवे सयसहस्सा। तीसं चेव सहस्सा , दो चेव सया अउणपन्ना ॥१॥" એકકડ બેંતાલીસ લાખ ત્રીસહજાર બસને ઓગણપચાસ (૧૪૨૩૦૨૪૯) જન પ્રમાણે પરિધિ અહિં ગાથામાં કહેલ છે f–“ગોળઈત્યાદિ ! અન્વયાર્થ––ા એ ઈષપ્રાગભારા ભૂમિ મHિ -ળે મધ્ય ભાગમાં કોચાવા – દોષનાલ્યા આઠ જજનની સ્થૂળતાથી યુકત છે. તથા રિમંતે-ઘરમારે સમસ્ત દિશાએની તરફ રહેલા પર્યત પ્રદેશોમાં પ્રતિજન આગળ પૃથવીની હાનીથી ચિંતિ-રહીમાના ઓછી થતાં થતાં મીરામશીપત્રાજૂ માખીની પાંખથી પણ તનુજરાતનુતરા અતિ પાતળી હોય છે.૬ના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy