________________
આ પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે-“જો” ઈત્યાદિ.
અન્વયાર્થી–સિદ્ધ-સિદ્ધઃ સિદ્ધ આત્મા કોણ નહિ – પ્રતિજ્ઞા લોકાકાશમાં ગતિથી પ્રતિરૂદ્ધ છે. કેમ કે, ત્યાં ગતિમાં સહાયક ધર્મદ્રવ્યને અભાવ છે આ કારણે અકાકાશમાં સિદ્ધ આત્માઓની ગતિ થતી નથી અર્થાત કાકાશ ઉલ્લંઘીને તેઓ અલકાકાશમાં જતા નથી કર
ततोऽप्यूचं गतिस्तेषां, कस्मानास्तीति चेन्मतिः ।
धर्मास्तिकायस्याभावात्, स हि हेतुः गतेः परः ॥१॥ આઠ કર્મોને કાપીને જ્યારે આત્મા સિદ્ધ બની જાય છે ત્યારે તે હોય જ પદિયા-ઢોજાશે જ પ્રતિષ્ઠિત લેકના અગ્રભાગમાં જઈને બીરાજમાન થઈ જાય છે. જે સિદ્ધોનું અકાકાશમાં ગમન ભલે ન થાય પરંતુ તિરછા અથવા અર્ધગમ એમનું કેમ થતું નથી કે, જેનાથી એ લોકના અગ્રભાગમાં જ અવસ્થિત રહે છે ?
| તિર્યંગ ગતિ અથવા અધોગતિ પ્રાણીઓની કમીને આધીન હોય છે. સિદ્ધ અવસ્થામાં આ ગતિના કારણે ભૂત કર્મોનો સર્વથા અભાવ થઈ જાય છે. આથી એના અભાવમાં તિર્યગતિ અથવા અધોગતિ સિદ્ધોની થતી નથી તદુપૂ
अधस्तिर्यगधोर्ध्व च, जीवानां कर्मजा गतिः। उर्ध्वमेव तादात्, भवति क्षीणकर्मणाम् ॥ १॥ એ સિદ્ધ થયેલી આત્માઓ રૂદું-શું આ તિર્યગૂ લેક આદિમાં રે चइत्ता-शरीरं त्यक्त्वा शरीरने। परित्याग ४३री तत्थ लोयग्गे गंतूण सिज्झइ-तत्र યોજાશે ત્યાં સિધ્ધતિ લેકના અગ્રભાગમાં પ્રાપ્ત થઈને સિદ્ધ થઈ જાય છે. ગાથામાં “વફા તૂળ '' ઈત્યાદિની માફક ફત્વા પ્રત્યયને સમાન કાળમાં જ પ્રયોગ થયેલ છે. જીવ જે સમયે દેહનો પરિત્યાગ કરે છે એજ સમયે એને સઘળા કર્મોના ક્ષયરૂપ મોક્ષ તથા લેકના અગ્રભાગમાં ગમન અને સિદ્ધત્વની પ્રાપ્તિ થઈ જાય છે. અહીંયા પૂર્વાપર કાળને વિભાગ થતો નથી. ઉત્ત— - “તૂચ્ચા વાળો , ઉત્પારંમવતઃ |
સવં તદૈવ સિદ્ધા, તિમોક્ષમવષાદ છે ? રૂતિ . લોકના અગ્રભાગને પ્રાપ્ત કરીને તે સિદ્ધ થઈ જાય છે. તે આ લેકને અગ્રભાગ ઈષત્પા–ભારી પૃથવીના ઉપર છે, જે પ૭ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૯૫