SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ ધર્મની પ્રરૂપણ કરી છે. આ વાત ભાગવત પુરાણમાં પણ પાંચમા સ્કંધના ૨ થી ૬ અધ્યાયમાં વર્ણવવામાં આવેલ છે. જે ૧૬ છે સૂત્રકાર આજ વાતનું ફરીથી સમર્થન કરે છે–“€” ઈત્યાદિ. અન્વયાર્થ–૪–૨થા જેમ ચંદ્રમાને જાવા-જૂરિ સમસ્ત ગ્રહાદિક પં૪િ૩- પ્રાતઃ હાથ જોડીને વંરમા-માન સ્તુતિ કરીને તથા નમંવંત-મરચંતનમન કરીને ઉત્ત–ઉત્તમ ઉત્તમ રીતી પૂર્વક માહ્યાળિો રિત્તિ-મનોળિઃ રિઝત્તિ જનમનહારી બને છે. એ જ પ્રમાણે રાષભદેવને દેવેન્દ્ર મુખ્ય પણુ વંદના અને નમસ્કાર કરી જનમનહારી બને છે. જે ૧૭ આ પ્રમાણે ચારેય પ્રશ્નોના ઉત્તર આપીને સ્વ અને પરનો ઉદ્ધાર કરવામાં કેણ સમર્થ છે તે મુનિરાજ બતાવે છે –“ના ”-ઈત્યાદિ ! અન્વયાર્થ–હે વિજયાષ ! તમે જેને દાનને પાત્ર માને છે તેવા એ વUUવાછું-ચત્તવારિનઃ યજ્ઞવાદીજન માળાયા વિના અજ્ઞાળવ-ત્રાળસqવિજા માનવ બ્રાહ્મણની સંપત્તિ સ્વરૂપ આરણ્યક પુરાણુ, બ્રહ્માંડ પુરાણ, આદિ ધર્મ શાસ્ત્રના વિષયમાં જ્ઞાનરહિત છે. વાસ્તવમાં બ્રાહ્મણ તે એજ છે જેમની વેદ સારભૂત વિદ્યા જ સંપત્તિ છે. જે તે બ્રાહદારણ્યકત દશવિધ ધર્મના વેરી હત તે પછી દ્રવ્યયજ્ઞને શા માટે કરે? આનાથી એ જાણી શકાય છે કે, દિવ્યયજ્ઞ કરવાથી તેમનામાં વિદ્યાવેતૃત્વ નથી. જો કે તેઓ સક્સાચતવતા હીંવાધ્યાતપણા પૂલાર વેદાધ્યયન રૂપ સ્વાધ્યાય અને ઉપવાસ આદિપ તપથી યુક્ત બનેલ છે તે પણ તેઓ મમ્મન્ના ભાળિો ફુવ સંતિ- મસા થયા કર ત્તિ ભસ્મથી ઢાંકેલા અગ્નિના જેવા છે. જે પ્રમાણે ઉપરથી રાખથી ઢંકાયેલ અગ્નિ અંદરથી જેમ જાજવલ્યમાન હોય છે તે પ્રકારે આ પણ ઉપરથી સ્વાધ્યાય, તપ, આદિથી યુક્ત હોવા છતાં પણ અંદરખાને કષાયરૂપ વાલાથી પ્રજવલિત રહ્યા કરે છે. આ કારણે તેમનામાં પોતાને તેમજ બીજાને તારવાની શક્તિ આવી શકતી નથી. જે ૧૮ ! ફરીથી મુનિરાજે એ વિજયશેષ બ્રાહ્મણને કહ્યું કે, તમે જે મને એ પૂછે છે કે, તમારા મત અનુસાર બ્રાહ્મણ કેણુ છે, તે સાંભળો હું એને તમને ઉત્તર આપું છું—“ નો રો”—ઈત્યાદિ ! અન્વયાર્થ–સંા વિદં તં વ મા બૂમ-સર કુરારંહિ તે વર્ષ ત્રાસળ ઝૂમર સદા કુશળ-તત્વજ્ઞ વ્યકિતઓએ જેને બ્રાહ્મણ કહેલ છે અને અમે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy