________________
વિજય જે પૂછયું તે બે ગાથાઓથી કહેવામાં આવે છે–
રેવાળ”-ઈત્યાદિ! “જે સમરથા”—ઈત્યાદિ !
અન્વયાર્થ–હે મુનિ ! તેયા ૪ સુ ગંગના મુહં જૂહિના જ અર ચT. થાનાં મુહ તત્વ કૂદિ વેદમાં જે પ્રધાનતાથી કહેવાયેલ છે તે આપ અમને કહો. તથા જે યોને ઉપાય છે તે પણ આપ અમને કહે. નવલત્તાક્ષ ભૂહિ પારકું શૂહિ-નક્ષત્રનાં મુd કૂ ધર્માનાં મુહં કૂદિ આજ રીતે નક્ષત્રમાં જે પ્રધાન છે અને ધર્મને જે ઉપાય છે તે આપ અમને કહે. તથા જ अपाणमेवसमुद्धत्तुं समत्था ते बूहि साहू पुच्छिओ मे एयं सव्वं कहय-ये परं आत्मानमेव समुद्धर्तुं समर्था; तान् अपि ब्रूहि साधो पृष्टः मे एतं सर्व संशयं પર જે બીજાને તથા પિતાને પાર કરવા-કરાવવામાં સમર્થ છે એ પણ અમને કહે. હે સંયત ! આ પ્રકારથી પૂછાયેલા મારા આ સંશયને આપ દૂર કરે. અર્થા-સંશય જ્ઞાનના વિષયભૂત જે વેદ મુખાદિક છે તેને આપ સારી રીતે સમજાવે. ૧૪ ૧૫ |
આ પ્રમાણે પૂછવામાં આવતાં મુનિ કહે છે-“જિ લ્હોત્તમ” ઈત્યાદિ.
અન્યથાર્થવિજયષની આ પ્રકારની જીજ્ઞાસાને જોઈને મુનિરાજે એને કહ્યું કે, હે વિજયષ! વેચા–વેલા જે વેદાદિક છે તે જિલ્લોસદા-વત્રિકુણા અગ્નિહોત્ર જેમાં પ્રધાન રૂપથી છે. તેવા હોય છે. અગ્નિહૈત્ર શબ્દથી અહિં ભાવાગ્નિહોત્રનું ગ્રહણ કરવું જોઈએ. કેમકે દ્રવ્યાગ્નિહોત્ર પકાયના જીવોને ઉપમઈક હોવાના કારણે મોક્ષાથી આત્માઓ દ્વારા અનુપાદેય કહેવામાં આવેલ છે. કાળા વેચતાં મુહૂ-ક્ષાર્થી વેરાં મુહમ્ તથા ભાવયના જે અથ છે.–સંયમના આરાધક જે મોક્ષાભિલાષી મુનિ છે. તે વેદનું કારણ છે. કેમકે, યજ્ઞાથીના સર્ભાવમાં જ યજ્ઞોની પ્રવૃત્તિ થાય છે. આ કારણે યજ્ઞાથી મુનિ યજ્ઞનું મુખ કહેવામાં આવેલ છે તથા નવત્તા મુહૂં ચિંતો-નક્ષત્રાનાં મુહં વન્દ્ર નક્ષત્રમાં પ્રધાન ચંદ્ર છે કેમકે, તે એને અધિપતિ છે. પણ પાછળ મુદ્દે-વારાઃ ધર્માનાં મુë યુગાદિ દેવ ભગવાન ઋષભ પ્રભુ ધર્મોના પ્રધાન છે. કેમકે, તેઓ પહેલાજ ધર્મના પ્રરૂપક થયા છે. શાસ્ત્રોનું એ કહેવાનું છે કે, નાભિરાજના નંદન મરૂદેવીના પુત્ર મહાદેવ ઋષભદેવ ભગવાને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪