________________
આચાર છે. ખીજા ચાર બાહ્ય આચાર છે, એનામાં વૃદ્-વવૃત્ત દશનાદિ ગુણુ વિશિષ્યોની પ્રશંસા કરવાથી તે તે ગુણેને વધારવા તે ઉપદ્મ હા છે ૫ પોતે ચાર ---ચીરળમ્ સ્વીકારેલા ધમઅનુષ્ઠાન તરફ શિથિલ અનેલ વ્યક્તિયાને એ ધમ અનુષ્ઠાનમાં ફરીથી સ્થિર કરવા તેનું નામ સ્થિરીકરણ છે. દ વજી.—પાત્તત્ત્વમ્ સાર્મિક જનાના ભક્તપાન આદિ દ્વારા ઉચિત આદર સત્કાર કરવા તે વાત્સલ્ય છે, ૭ વમાન પ્રમાયના જૈન ધર્મની ઉન્નતિ થવામાં કારણભૂત ચેષ્ટાઓમાં પ્રવૃત્તિ કરવી એ પ્રભાવના છે. ૮ આ દુ–અષ્ટ આઠ દર્શનના આધાર છે. આનાથી સમ્યકત્વ પુષ્ટ થાય છે. આ દનેાના આચારાના કથનથી જ્ઞાનઆચારાનું પણ કથન ઉપલક્ષણથી જાણી લેવું જોઈએ. અથવા સૂત્રકારે અહીં એ જ્ઞાનને આચાર ન કહેતાં ફક્ત સમ્યક્ત્વના જ આચારાનુ` કથન કરેલ છે, એનું કારણુ દર્શનના આચારજ મેાક્ષમાર્ગમાં મુખ્ય કારણ છે. આ વાતને બતાવવાનું છે. ।। ૩૧ !
ચારિત્રરૂપ મોક્ષમાર્ગ કે ભેદ કા વર્ણન
આ પ્રમાણે દર્શન અને જ્ઞાનને મેાક્ષમાળ રૂપ કહીને હવે સૂત્રકાર ચારિત્રરૂપ મેક્ષ માર્ગ મતાવે છે. सामाइयत्थ ” ઈત્યાદિ!
અન્નયા ——અથાત્ર અહીં ચારિત્રરૂપ મેક્ષ માગ પમ સમાર્ચ-પ્રથમ સામયિકૢ પહેલું સામાયિક, ૧ વિચ છે?ોવદ્યાવળ-દ્વિતીય છેોપ સ્થાપનમ્ છેદપસ્થાપન, ૨ પરિહારવિવ્રુદ્ધિય-ાિવિશુદ્ધિમ પરિહાર વિશુદ્ધિક, ૩ તથા સુટ્ઠમ ત સવાય ધ-સૂક્ષ્મ તથા સંપાયર ચેાથું સૂક્ષ્મ સાંપરાય ભેદવાળા છે. સમ શબ્દના અર્થ સમતા છે સમતા સમત્વ ભાવરૂપ હાય છે. કેમકે, સમ શબ્દ અહીં ભાવ પ્રધાન રૂપથી નિર્દિષ્ટ થયેલ છે. રાગદ્વેષ રહિત આત્માનું પરિણામ કહે કે, સઘળા જીવામાં પેાતાના આત્માની સમભાના કહે, એ સમ શબ્દના જ પર્યાય વાંચીશબ્દ છે. એ સમના આય-લાભ એ છે સમાય વૃધ્ધિ પામેલા શરદ પૂર્ણિમાના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૬ ૨