________________
છુટકારો અપાવનાર સાધુજનેના કર્તવ્યરૂપ સામાચરિં-સામાવાર સામાચારીને gવામિ-પ્રવામિ હું કહું છું, લંગરિજા ને નિથા સંસારના તળા-વાં રિલ્લાં નવ નિજ સંતરિણા તી જે સમાચારીનું સેવન કરીને નિગ્રંથ સાધુ નિયમતઃ સંસારરૂપ દુસ્તર સમુદ્રને પાર કરી જાય છે, પાર થયા છે. અને આગળ પણ પાર થવાના છે. જે ૧ છે
હવે સૂત્રકાર એ સામાચરીના પ્રકારને બતાવે છે–“પદમા” ઈત્યાદિ !
અન્વયાર્થ–(૧) બાવસ્તિ-બાવર્ચી આવશ્યક, (૨) નિરીતિરૈશી નૈષધકી, (૩) બાપુ-બાબરછના આ પ્રચ્છના, (૪) પરિપુજાત્તિકચ્છના પ્રતિપ્રચ્છના,(૫) -છંના છન્દના, (૬) ફુછાકારો-રૂછાવર ઈચ્છાકાર, (૭) મિચ્છા–
નિવારઃ મિથ્થાકાર, (૮) તરો-તથાઃ તથાકાર. (૯) બાળ-મ્યુEા અભ્યસ્થાન, (૧૦) કવસંથા--પરમ્પ ઉપસમ્પત, એ સાધુઓની સામાચારીના દશ ભેદ છે. આવશ્યક કર્તવ્ય કરવામાં જે કંઈ પણ પ્રકારના પ્રમાદ વગર સમાચારી કરવામાં આવે છે તે આવશ્યકી સામાચારી છે. જ્યારે સાધુ ઉપાશ્રયથી બહાર નીકળે છે. ત્યારે તે “આવરો એવું કહે છે. ૧. કાર્યાન્તર નિષેધથી જે સામાચારી થાય છે તે નિશ્ચિકી સામાચારી છે. સાધુ જે કાર્યને માટે બહાર ગયા હોય, તેમણે તેજ કાર્ય કરવું જોઈએ, બીજું નહીં. અર્થાત્ ગુરુમહારાજે જે કાર્ય કરવા માટે જેટલું કહ્યું હોય તેટલું જ કાર્ય કરવું તેનું નામ નૈધિકી છે. આવશ્યકી ક્રિયા કરીને સાધુ આ ક્રિયાને કરે છે. ગુરુએ કહેલા કાર્યને કરીને જ્યારે તે ઉપા શ્રયમાં આવે છે ત્યારે “નૈધિથી” એવું કહે છે. ૨છે આ સામાચારી પછી આપ્રચ્છા નામની સામાચારી સઘળા કાર્યને માટે પૂછવારૂપ કરવામાં આવે છે. આ સામાચારીમાં શિષ્ય પિતાને કલ્પનીય કાર્યને માટે ગુરુદેવને વિનયપૂર્વક જે કાંઈ પૂછવાનું હોય છે તે પૂછે છે. આનું નામ “ગાના ” છે. આવા કાર્યની આજ્ઞા મળવા છતાં પણ કાર્ય કરવાના સમયે ફરીથી ગુરુને પૂછવું તેનું નામ “પ્રતિપ્રચ્છના” સામાચારી છે. ૪ . પિતાના ભાગના આહાર આદિના માટે અન્ય સાધુઓને યથાક્રમ નિમંત્રણ કરવું એનું નામ “છar » સામાચારી છે. પા પ્રેરણા કરવામાં આવી ન હોય છતાં પણ સામીનું કાર્ય કરવું આનું નામ “રૂછવાર” સામાચારી છે. છેલ્લા કેઈ કારણસર અતિચારની સંભાવના થવાથી “મિચ્છામિ દુધઉં” નું આપવું એનું નામ “મિચ્ચાર” સામાચારી છે. આવા ગુરુએ કેઈ કાર્ય કરવા માટે નિયત કરેલ શિષ્ય એ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૭