________________
કાર્ય કરવાને માટે “તથતિ” કહીને સ્વીકાર કરે એનું નામ “રાજા” છે. અથવા કેઈ અપરાધ થઈ જવાથી ગુરુની પાસે આવેચના કરતી સમયે ગુરુના આદેશને “તરિ' કહીને સ્વીકાર કર એનું નામ “તથા” સામાચારી છે. | ૮ અભ્યસ્થાન નામની નવમી સામાચારી આ પ્રકારની છે કે, આચાર્ય અથવા દીક્ષા પર્યાયમાં મોટા સાધુજનના આવવાથી આસનને છોડીને એમની સામે ઉભા રહી જવું, અથવા આચાર્ય, બાલ અને લાન આદિ સાધુજનેની સેવાને માટે તત્પર રહેવું એ “લખ્યુત્થાન” સામાચારી છે. જે ૯ જ્ઞાનાદિક ગણેની પ્રાપ્તિ નિમિત્ત બીજ ગણમાં જવું એનું નામ “સંપત્ત” સામાચારી છે. ૧૦ છે આ દશ સામાચારીનું પાલન મુનિજન કરે છે . ૨-૪ |
આ પ્રમાણે સંક્ષેપથી દશવિધ સામાચારી કહીને હવે સૂત્રકાર તેને વિસ્તાર પૂર્વક કહે છે-“ ”-ઈત્યાદિ !
અન્વયાથ–મળ–ાને કે એવું કામ આવી જાય કે જેને કારણે સાધુએ ઉપાશ્રયથી બહાર જવું પડે ત્યારે તે સાધુ માર્જિં જ્ઞાન કુર્યાત્ આવશ્યક સામાચારી કરે. | ૧ | ટાળે નિશિં -ને નધિ
તૂ જ્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરે ત્યારે નૈધિક સામાચારી કરે. . ૨ .. સરું સાપુજા-રાં વાળ કરછના જે કામ પોતાની મેળે કરવાનું હોય તેમ છતાં તેમાં “ હું આ કામ કરું કે નહીં ” આ પ્રમાણે પૂછવારૂપ “ઝાકઝના સમાચારી કરે. તે ૩ છે કે હિપુછr-રો તિકના સામાન્ય એવો નિયમ છે કે, સાધુ ચાહે તે પોતાનું કામ કરે અથવા તે બીજા કેઈ સાધુનું કામ કરે ત્યારે તેનું કર્તવ્ય છે કે, તે આના માટે પહેલાં શરુની આજ્ઞા મેળવે. જ્યારે ગુરુ કામ કરવાની આજ્ઞા આપે ત્યારે શિષ્યનું એ કર્તવ્ય છે કે, એ કામ કરતી વખતે ફરીથી ગુરુની આજ્ઞા મેળવે ત્યાર પછી જ કામમાં પ્રવર્ત બને. આનું નામ “તિના ” છે. |૪ ૫ છે.
વળી પણ—“ છે – ઈત્યાદિ !
અન્વયાર્થ–વંકાયેલું -દ્રવ્યજ્ઞાનેન ઝના પોતાના આહાર માટેની અશનાદિ સામગ્રીનો આહાર કરતી વખતે બીજા મુનિજનેને આહાર કરવા આમંત્રણ આપવું તેનું નામ છંદના છે. જે પા સાળે રૂંછા-સા કુછવાઃ પિતાના તેમજ બીજા સાધુના કાર્યમાં પ્રવર્તન થવાની ઈચ્છા કરવી એનું નામ ઈચ્છાકાર છે. આપનું આ ઈચ્છિત કાર્ય હું મારી ઈચ્છાથી કરૂં છું. એનું નામ આત્મસારણ છે. મારા પાત્રાનું પ્રતલેખન આદિ તથા સૂત્ર પ્રદાન આદિ કાર્ય આ૫ આ૫ની ઈચ્છાથી કરે એનું નામ પરસારણ છે. ૬. નિરાપ મારો-નિરાચાં ઉમા અતિચાર આદિના થઈ જવાથી “મિચ્છા ને દુઠ્ઠાં મહતુઆ પ્રમાણે મિથ્યા દુષ્કત એનું નામ મિથ્યાકાર છે. દિકુ તો -કરિશ્રને તથાવાડ ગુરુજને તરફથી વાચના આદિ આપવાના સમયે “એ એમજ છે આ પ્રમાણે અંગિકાર કરે એનું નામ તથાકાર છે.(૮) દા.
વધુ પણ–“મુળ”-ઈત્યાદિ !
અન્વયાર્થ–રવા મુદ્દા-ગુપૂજ્ઞાન્ પુરથાનમ્ ગુરુજનેના આચાર્ય આદિ પર્યાય મેટેરા નિમિત્ત આસન છેડીને ઉભા થઈ જવું, તેમજ બાલ ગ્લાન આદિ સાધુઓની સેવામાં ઉદ્યમશીલ રહેવું એનું નામ અબ્રુત્થાન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૮