SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુરિન્દ્રિય નિગ્રહ કે ફલ કા વર્ણન હવે ત્રેસઠમા બોલમાં ચક્ષુરિન્દ્રિયના નિગ્રહને કહે છે–“વરિ” ઈત્યાદિ અન્વયાર્થ–મેતે વઈનિમM નીવે f ag-મત્ત વષુરિનિદ્રા નિજ ઃ વિં નનયરિ હે ભગવાન ! ચક્ષુ ઈન્દ્રિયને નિગ્રહ કરવાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર- વિનિમાર્ગ મg Mામyજોયુ વેસુચક્ષુરિનિર્ચાનળ મનોજ્ઞામનોરપુ ચક્ષુ ઈન્દ્રિયના નિગ્રહથી જીવ મને અને અમનેણ રૂપમાં રાણોલનિrદું -ષિનBહું નનયતિ રાગદ્વેષ કરવાને છેડી દે છે. તવફર્ચ વન્મ વંધરૂં પૂવવ વ નિ૬િ-તત્વચિ જ = વન્નતિ પૂર્વાદ્ધ જ નિતિ રાગદ્વેષના પરિત્યાગથી રાગદ્વેષ નિમિત્તક અને બંધ થતું નથી. અને આથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ૬૩ ધ્રાણેન્દ્રિય નિગ્રહ કા વર્ણન હવે ચોસઠમા બોલમાં ધ્રાણેન્દ્રિયના નિગ્રહને કહે છે-“gifmવિર” ઇત્યાદિ આ બોલની વ્યાખ્યા અગાઉની માફક જાણવી જોઈએ ને ૬૪ “વિવિમસિ” ઈત્યાદિ. અહિં પણ જીહા ઈન્દ્રિયની પ્રશ્નોત્તરના રૂપમાં વ્યાખ્યા અગાઉની માફક સમજી લેવી જોઈએ. જે ૬૫ | wifíવિય” ઈત્યાદિ. સ્પર્શેન્દ્રિય નિગ્રહ કે ફલ કા વર્ણન સ્પર્શેન્દ્રિય નિગ્રહની વ્યાખ્યા પહેલાં જેવી જ જાણી લેવી. ૫ ૬૬ . શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૩૧
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy