SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ એ અર્થને જ ફરીથી કહે છે.–“સાપુ” ઈત્યાદિ. આ પ્રમાણે જે પ્રાણ રસમાં અનુરક્ત મતિવાળો થાય છે એને કઈ પણ સ્થળે કાંઈ પણ સુખ મળતું નથી. જે રસાનુરાગમાં તથા એ રસના ઉપગમાં પણ જ્યારે કલેશ અને દુઃખભેગવે છે તે ખબર નહી કે, આને ઉ૫ભંગ કરવામાં તે શા માટે લવલીન બની રહે છે. અને કેમ એને ઉપભેગ કરવા નીમિત દુઃખ ભેગવે છે. ૭૧ રસ વિષય રાગને અનર્થને હેતુ કહ્યો, હવે શ્રેષને અનર્થને હેતુ કહે છે“મા” ઈત્યાદિ ! રસમાં જે દ્વેષ કરે છે એ પણ એવી પૂર્વોક્ત દુખ પરંપરાને ભગવે છે તથા પ્રકિષ્ટ ચિત્ત હોવાના કારણે એ જીવ જે કર્મોને સંચય કરે છે, જ્યારે તેનો વિપાક કાળ આવે છે ત્યારે એ ફરીથી જેમને તેમ દુઃખી થવા માંડે છે.ાછરા રસ વિષયક રાગદ્વેષને ન હટાવવાના દેષને કહ્યો, હવે રાગ દ્વેષને હટા. વવાના ગુણ કહે છે. “ર” ઈત્યાદિ! રસમાં વિરક્ત બનેલ પ્રાણુ શેક રહિત બની જાય છે અને તે સંસારમાં રહેવા છતાં પણ કમલપત્ર જે પ્રમાણે પાણીમાં લિપ્ત નથી થતું તે પ્રમાણે દુખ પરંપરાથી લિપ્ત થતી નથી, ૭૩ સ્પર્શનેન્દ્રિય કા નિરૂપણ જીલ્ડા ઈન્દ્રિયનું પ્રકરણ કહ્યું હવે સ્પર્શેન્દ્રિયનું પ્રકરણ કહે છે – “જાસ” ઈત્યાદિ ! અન્વયાર્થ–ાર્સ વાયરસ gf વચંતિ–ાશ વાચસ્વ ળ વનિત સ્પર્શ વિષય સ્પર્શન ઈન્દ્રિયને કહે છે તથા મન્ન રાજવું ટુ-વં મનોહ્ન રાજા તું મને જ્ઞ એવા એ સ્પર્શને રાગને હેતુ બતાવેલ છે. અમપુનં વોર દે દુ-મનોજ્ઞ જ ગg. અમનેશ જે સ્પર્શ હોય છે તે શ્રેષને હેત હોય છે. તેનું નો સમો સ વીચારોઃ જઃ સમઃ સ વીતરાજ આ બન્નેમાં જે સમભાવ રાખતા હોય છે તે વીતરાગ કહેવાય છે. ૭૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૯૫
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy