SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ જે આ પ્રમાણે આ જ્ઞાનાદિકાની પ્રાપ્તિના ઉપાય છે તેા, જ્ઞાનાદિકના અભિલાષીએ પહેલાં શું કરવું જોઇએ ? એ કહે છે.—“ બાર '' ઈત્યાદિ ! અન્વયા —સામાાિમે-સમાધિામઃ જ્ઞાનાદિરૂપ સમાધીને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા તથા તવાણી—તવથી અનશન આદિ ખાર પ્રકારની તપસ્યાના આરાશ્વનમાં નિરત તપસ્વી સમળે શ્રમનઃ સાધુ મિયં-મિત્તમ્ પ્રમાણયુક્ત, સળિ નીચ' નિર્દોષ, આહારમિચ્છે-બાારમિÐત્ આહાર લેવાની ભાવના રાખે, તેમજ એવા સાદ્ામિચ્છે-સહાયનું છેત્ સહાયકની ચાહના રાખે. જે નિકળનવ્રુદ્િ નિપુનાર્થવૃદ્ધિ જીવાદિક પદાર્થોના જાણવામાં નિપુણુમતિવાળા હોય. તથા એવા નિન્દ્રય મિશ્ચિમ-નિત છેત્ આવાસને ચાહે જે સ્રિ, પશુ, પ ́ડક, આદિથી રહિત હાય. ભાવા —જે સાધુ એવું ચાહે છે કે, મને જ્ઞાનાદિકાની નિર્વિઘ્ન પ્રાપ્તિ થાય, તા એને માટે સૂત્રકાર એવું બતાવે છે કે, એ સાધુ ગમે તેવા તપસ્વી કેમ ન હાય, કદાચ તે એષણીય આહારને લેતા ન હેાય, એના સહાયક જ્ઞાન ન હાય, નિવાસસ્થાન એનુ સ્ત્રી, પશુ, પ’ડક, આદિથી રહિત ન હોય, આથી ચિત્તમાં સદા વિપ્લવતા બની રહેવાના કારણે તેનું ચારિત્ર યથાવત પત્ની શકતુ નથી. ।। ૪ । એવા ગુણુવાનની પ્રાપ્તિ ન થવાના કારણે સાધુએ શું કરવું જોઈએ. તે સૂત્રકાર બતાવે છે. “ नवा लमिज्जा ” ઈત્યાદિ ! અન્વયાય—જો નિકળં—નિવુળર્ કૃત્ય અકૃત્યના વિવેકજ્ઞાનથી યુક્ત તથા ગુનાËિ--ળાધિમ્ જ્ઞાનાદિક ગુણૈાથી ઉત્કૃષ્ટ અથવા ગુળો સમવા-જુનત્ત સમવા જ્ઞાનાદિકમાં પેાતાના બરાબરના સાયં-સહાયમ્ શિષ્ય ન હભિજ્ઞા-ન સમેત ન મળે તેા, એકલા શોષિ-ન્ના વિ એકલાજ પાયારૂં વિવર્ગીયતો- પાપાનિ વિવનાયક્ પ્રાણાતિપાત આદિ પાપાના પરિત્યાગ કરીને તથા શખ્વાદિક વિષયેામાં આસક્ત ન થતાં વિજ્ઞ-વિદેતા મેાક્ષમાગ માં વિચરણ કરે. | | || સભ્યજ્ઞાન આદિના દ્વારા દુઃખને નાશ થાય છે. આથી એનુ' તાત્પય એ જાણવું જોઇએ કે, જ્ઞાનાદિકા દ્વારા મેહ આદિકાના ક્ષય થાય છે. અને મેહ આદિકાના ક્ષયથી દુ:ખાના ક્ષય થાય છે. એ કારણે દુ:ખાના ક્ષયમાં મારુ આફ્રિકાના ક્ષય સાક્ષાત કારણ છે. આ માટે સૂત્રકાર માહાદિકાની ઉત્પત્તિ તથા ” ઈત્યાદિ ! દુઃખ હેતુતાને બતાવે છે.—“ લા ચ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૬ ૭
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy