SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વયાર્થ–-ન્યથા જે પ્રમાણે મeqમારા હાળા-૩evમાવા વાળા ઈડામાંથી બચું ઉત્પન્ન થાય છે. અને કા–રથા જેમ લઉં છrcજમ– હું જાકમવન્ ઇંડું પક્ષીથી ઉદ્ભૂત બને છે. મેવ-gવમેવ આજ પ્રમાણે નાચ -મોહાચરનાં અજ્ઞાન અને મિથ્યાદર્શન રૂપ મેહ જેની ઉત્પત્તિનું સ્થાન છે એવી તૃષ્ણા હોય છે. તથા તણાચચાં મોટું રચંતિ–7wાચતનું મોઢું વન્તિ તૃણું જેના આગમનનું કારણ છે તે મોહ છે. આ વાતને તીર્થકર તથા ગણધર આદિ દેવ કહે છે ભાવાર્થ—અહીંયાં મેહ અને તૃષ્ણામાં પરસ્પર કાર્યકારણુભાવ સૂત્રકારે કહ્યું છે. વસ્તુ પ્રાપ્ત થાય અથવા પ્રાપ્ત ન થાય તેમાં મૂછનું નામ તૃષ્ણા છે. જડપથી તજવા જેવા રાગને ઉત્પન્ન કરનાર છે. આથી એનાથી સગ દેખાઈ આવે છે. જ્યાં રાગ હોય છે ત્યાં દ્વેષ પણ આવે છે. કેમકે, કેષ રાગનું મૂળ છે. આ પ્રમાણે તૃષ્ણાથી ઠેષ પણ ઉપલક્ષિત થાય છે, આથી તૃણાના ગઠણથી રાગ અને દ્વેષ બંને ગ્રહણ થઈ જાય છે. અનંતાનુબંધી કષાય૩૫ આ બનેના સદુભાવમાં અવશ્ય મિથ્યાત્વને ઉદય થવાને જ. આ માટે અગ્યારમા ગુણસ્થાનવાળા જીવનું પ્રથમ ગુણસ્થાનમાં પતન થઈ જાય છે. આમાં અજ્ઞાનરૂપ મોહ સિદ્ધ જ છે. આ રીતે અહીં પરસ્પર કાર્ય કારણ ભાવ દેખાડવાથી રાગાદિકની ઉત્પત્તિ કહેવામાં આવેલ છે. તે ૬ હવે સૂત્રકાર રાગ, દ્વેષ અને મેહમાં દુઃખ હેતુતા પ્રગટ કરે છે – “ના ” ઈત્યાદિ ! અન્ડયાથ-જા-રાઃ માયા અને લોભરૂપ રાગ રવિ ૨-પોષત્તિ ૨ તથા મધ અને માનરૂપ દ્વેષ આ બન્ને મરી-ર્મ વીન જ્ઞાનાવરણીય આદિ કર્મનાં કારણ છે. આ માટે વર્ષ મોબૂમવું- મોઝમવું મેહથી જ્ઞાનાવરણીય આદિ કર્મ ઉત્પન્ન થાય છે. અર્થાત રાગ દ્વેષ તથા મેહ જ્ઞાનાવરણીય આદિ કર્મોનું કારણ છે. આજ પ્રમાણે ઝાડુમાણસ મૂ ર – ગતિમરાવ ર મૂરું કર્મ જાતિજન્મ તથા મરણનું કારણ કર્મ છે. તથા સાફ મર—નાસિમ એ અનંત જન્મ અને મરણ દુઃખ જનક હોવાથી પિતે જ દુઃખ રૂપ છે. એવું તીર્થકર આદિ દેવ કહે છે. કહ્યું પણ છે. – “ખ્રિયમાણ તથા ભાયમાન જતુથી જે દુઃખ થાય છે. એ દુઃખથી સંતપ્ત થવાના કારણે એ જીવ પિતાની જાતને સ્મૃતિ કરતા નથી. અર્થાત મરણ સમયે તથા જન્મ લેતા સમયે પ્રાણીને જે દુઃખ પરંપરાને અનુભવ થાય છે તેની આગળ એ જીવ પિતાને પૂર્વ ભવ ભૂલી જાય છે. જે ૭ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬૮
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy