SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ગુર્વાદિશુશ્રુષા કા વર્ણન બેલરૂપ ગુરુસાધર્મિક શુશ્રૂષાના ગુણ પ્રકટ કરવામાં આવે છે–‘ગુહસા,મ્પિય’ઇત્યાદિ અન્વયા—મત્તે ગુરુસામાિય મુસ્કૂલળયાદ્ લીવે જિ નળય-ગુરુસામિજ સુશ્રૂષના નૌષઃનિનયતિ હે ભગવાન ! આચાર્ય મહારાજની, અથવા દીક્ષાપર્યાયમાં મેટા સાધુજનની, તથા સામિકની, પ પાસનાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ભગવાન કહે છે—મુહસામ્નિય મુસ્કૂલળયા નં વિળયદિત્તિ નળય—IT સામિ સુશ્રવળવા લજી વિનતિત્તિ ગ્રનયતિ ગુરુ અને સાધમિકજન આદિની સુશ્રુષા કરવાથી જીવ વિનય તપની પ્રાપ્તિ કરે છે. વિનયવિશેષન નીવે अणच्चासायणसी ले नेरइयतिरिक्ख जोणिय माणुस्स देवदुग्गइओ निबंधइ-विनयप्रतिपन्नश्च खलु जीवः अनन्याशातनाशीलः नैरयिकतिर्यग्योनिकमनुष्य देव યુદ્ધતિ' હિદ્ધિ વિનયશીલ અનેલ એ આત્મા પેાતાના ગુરુજનનુ સ્વપ્નામાં પણ પરિવાદ આદિ કરતા નથી. આથી આશાતના દોષથી બિલકુલ રહિત હાવાના કારણે કાઈ પણ રીતે તે જરા સરખા પણુ આશાતના દેષ ન કરનાર હોવાના કારણે તે નરકગતિ એને તિય ચગતિ આ બે દુર્ગતિએના તથા મનુષ્યેામાં મ્લેચ્છત્વ આદિ હાવારૂપ અને દેવગતિમાં કિમ્લિષિક દેવ થવા રૂપ દુતિના બંધ કરતા નથી. વળÅ જળમત્તિયદ્રુમાળવા માળુટેવો નિયંધ-વળસંહન મત્તિ કુમારતવા મનુષ્યરેવ મુતિ નિર્વન્ધાતિ વ સ્વજલન-ગુરુ આદિના ગુણનુ પ્રકાશન ભકિત આવવાથી અભ્યુત્થાન આદિનુ કરવુ' બહુમાન અતરંગમાં એમના તરફ વધુ પ્રીતિવાળા ખનવું, આ સઘળું કરવાને કારણે જીવ મનુષ્ય સુગતિઐશ્ચર્ય વિશિષ્ટ કુળમાં જન્મ લેવા રૂપ સુગતિને અથવા દેવ સુગતિને-ઈન્દ્રત્વ આદિ પદની પ્રાપ્તિરૂપ સુગતિને પામે છે. અર્થાત્ એ બન્ને સુગતિએમાં જન્મ લેવાના કારણભૂત કર્મને ઉપાર્જન કરે છે. આ કારણે મર્યાં પછી તે આ સુગતિએમાં જઈ ને ઉત્પન્ન થાય છે, તથા સિદ્ધિસોળ ચ વિયોહેક-સિદ્ધિ યુતિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ७४
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy