________________
ગ્રહણ કરનાર એ જીવ મનાઝ સ્પર્શમાં અતૃપ્ત બની સંસારમાં નિઃસહાયક બની જાય છે અને હર પ્રકારથી દુઃખ જ દુઃખ ભોગવતા રહે છે ૫૮૩
“ જુરત્તસ” ઈત્યાદિ !
આ પ્રમાણે મનેઝ સ્પર્શમાં જે પ્રાણું અનુરક્ત બને છે તે કઈ પણ રીતે કઈ પણ સ્થળે જરા સરખો પણ સુખી થઈ શકતો નથી. આ રીતે જે સ્પર્શના માટે એ રાત દિવસ દુઃખી થતું રહે છે. એ સ્પર્શનો અનુરાગ અને તેને ઉપગ સુખપ્રદ કઈ રીતે બની શકે ? કદી પણ નહીં. ૮૪
| સ્પર્શ વિષયક રાગને અનર્થને હેત કહ્યું, હવે તદવિષયક છેષ પણ અનર્થને હેતુ હોય છે તેને કહે છે –“ઘર” ઈત્યાદિ!
સ્પર્શ વિષયમાં પ્રદૈષને પ્રાપ્ત થયેલ પ્રાણી આજ પ્રમાણે દુખની પરંપરાને ભગવે છે કેમકે, જે દ્વેષ ચિત્તવાળો થાય છે એ કર્મોને બંધ કરે છે અને એ કર્મ પિતાના ઉદય કાળમાં એ જીવને વારવાર દુઃખીજ કરે છે. ૮પા.
સ્પર્શ વિષયક રાગદ્વેષને ન હટાવવાના દેષને કહ્યા, હવે તેને હટાવવાના ગુણને કહે છે.– “જાણે વિરો” ઈત્યાદિ !
સ્પર્શ વિષયમાં વિરક્ત બની રહેલ પુરૂષ શેક રહિત થઈ જાય છે. તથા એ સંસારમાં રહેવા છતાં પણ પૂર્વોક્ત દુઃખ પરંપરાથી લિપ્ત નથી થતા. જેમ
મન કા નિરૂપણ
જળમાં રહેવા છતાં પણ કમળપત્ર જળથી લિપ્ત થતું નથી. છે ૮૬
આ સ્પર્શેન્દ્રિયનું પ્રકરણ કહ્યું, હવે મનનું પ્રકરણ કહેવામાં આવે છે “મારૂ” ઈત્યાદિ !
અન્વયાર્થ–માવં–માવત્ રૂપાદિકના સ્મરણ સ્વરૂપ અથવા મનેઝ રૂપાદિકના સંગના ઉપાયના ચિત્વનરૂપ અથવા અમને જ્ઞ રૂપાદિકના વિયોગના ઉપાયના ચિહનરૂપ અથવા સ્વપ્ન આદિમાં પ્રાપ્ત થયેલ રૂપાદિક વિષયરૂપ ભાવ માસ જ વયન્તિ-મન માં વન્તિ મનનું આકર્ષણ માનવામાં આવેલ છે તથા મચ્છન્ન તે ગાદુ-મૈનેશં તું નાનું બા મનોજ્ઞ એ ભાવ રાગને હેતુ માનવામાં આવેલ છે તથા બમણુશં તે હોવું જાદુ-%E
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૯૮