________________
નિમિત્ત હિતાહિતના વિવેકથી રહિત ખનીને ખાલ જીવની માફક એ એક માત્ર મનેાજ્ઞ સ્પર્શોની આશા પાછળ પડીને અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવાની હિંસા કરે છે. કાઇ કાઈ જીવાને તે અનેક ઉપાયૈા દ્વારા સતાપિત કરે છે. તથા કેટલાક જીવાને પીડિત કરે છે. છા
66
તાળુવાળ ’' ઈત્યાદિ!
મનેજ્ઞ સ્પના અનુરાગ હાવાથી જીવ એની મુચ્છામાં ખધાઈ જાય છે. અને તેની પ્રાપ્તિ કરવામાં સચેષ્ટ બની જાય છે. જ્યારે એને તેની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે એ તેની રક્ષા કરવામાં તત્પર રહ્યા કરે છે. પેાતાના ઉપચેાગમાં તથા ખીજાના ઉપયોગમાં પણ સુંદર સ્પર્શવાળી વસ્તુના પ્રયાગ કરે છે, આવી સ્થિતિમાં જ્યારે તેના નાશ અથવા વિયેાગ થઈ જાય છે તે એને તેના વગર એક ક્ષણુ પશુ સુખ મળતું નથી. તથા તેના ઉપયાગ કરતી વખતે પણ એને જેવી તૃપ્તી થવી જોઈએ તે થતી નથી. આથી અતૃપ્તિ જન્યુ દુ:ખ એ સમયમાં પણુ અને થતુ' રહે છે. ૮૦ના
“ હારે અત્તિત્ત” ઈત્યાદિ !
સ્પના વિષયમાં અતૃપ્ત પ્રાણી એ સ્પર્શ વિષયને ગ્રહણ કરવામાં અત્યંત આસકત ખની કદી પણ સતાષને પ્રાપ્ત થતા નથી. આ રીતે તુ. ટીના દોષથી દુ:ખીત અનેલે એ પ્રાણી લાભથી મલિન ચિત્ત બનીને ખીજાની સુંદર સ્પવાળી વસ્તુને વગર આપ્યું જ ગ્રહણ કરવા લાગી જાય છે, ૫૮૧૫ ‘તામિમૂયલ્સ ” ઈત્યાદિ !
સ્પરૂપ પરિગ્રહને અપનાવવામાં અતૃપ્ત પ્રાણી તૃષ્ણાથી અભિભૂત થવાથી અદત્તાદાનનું ગ્રહણ કરવામાં જ્યારે લાગી જાય છે ત્યારે એનામાં લેાભના દોષથી માયાપ્રધાન અસત્ય ભાષણ વધવા માંડે છે. આ પ્રકારની સ્થિતિમાં પણ તે દુઃખથી છુટકારો મેળવી શકતા નથી. ૫૮૨ા
“મોત્તરસ ” ઈત્યાદિ !
66
મૃષાવ દના પહેલાં અથવા પછીથી તેમજ તેને ખેાલતી વખતે એ જીવ દુ:ખી થાય છે. અને તેના અંતકાળ પણ દુઃખદ અને છે. આ રીતે અદ્યત્તને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૯૭