________________
અપ્રતિવદ્ધતા કે ફલ કા વર્ણન
વૈષયિક સુખની સ્પૃહાનુ' નિરાકરણુ અપ્રતિબદ્ધતાના વગર થઈ શકતું નથી. આથી સૂત્રકાર હવે ત્રીસમાં ખેાલમાંએ અપ્રતિબદ્ધતાને બતાવે છે–
અત્તિ પ્રચાળ” ઈત્યાદિ.
અન્વયાથ—મતે લીવે અતિચાર્ળ જિ નળફ-મહુન્ત લવ જ્ઞપ્રતિ બદ્રતા દિનનયતિ હે ભગવાન ! આ જીવ અપ્રતિબદ્ધતાથી કયા ગુણુને પ્રાપ્ત કરે છે ? ઉત્તરમાં કહે છે કે, સિંચાનું નિલ્લાસ જ્ઞળેક્અપ્રતિકૃષ્ણતયા લહુ નિઃસંત્યું નનયંત્તિ અપ્રતિબદ્ધતાથી જીવ નિઃસ ંગતાને પ્રાપ્ત થાય છે. નિસ્યંત્તનણ્ય લીવે ોષિત્તે ફિવા ચાલો ચ અણગમાને raised आवि विहरइ - निःसंगत्वगतः च जीवः एकः एकाग्रचित्तः दिवा च ગૌ ચ સત્તન ગતિંવધ્યાવિ વિત્તિ બહારના પદાર્થોમાં આસક્તિ રહિત અનેલ જીવ રાગદ્વેષ રહિત અને છે. તથા ધર્મધ્યાનમાં જ એકનિષ્ઠ રહે છે. રાત અને દિવસ તેના સદા એકજ પ્રબળ પ્રયત્ન રહે છે કે, તે બહારના પદાર્થોની સાથે કાઈ પણ રીતે મમત્વથી ન ખંધાઇ જાય. આ પ્રમાણે પ્રતિબંધ રહિત થઈને એ માસકલ્પ આદિરૂપ ઉદ્યન વિહરથી વિચરે છે
ભાવા —મનેાજ્ઞ શબ્દ આદિ વિષયામાં માનસિક અનાસક્તિનું નામ અપ્રતિબદ્ધતા છે. આના પ્રભાવથી જીવ કદી પણ બહારના પદાર્થોમાં આસક્ત બનતા નથી. જ્યારે એની પરિણતિ એવી બની જાય છે તે પછી તેને પદા વિષયક રાગદ્વેષ આકુળ વ્યાકુળ કરી શકતા નથી. એકામ્રચિત્ત બનીને રાત દિવસ એ પેાતાના કર્તવ્ય પાલનમાં એકનિષ્ઠ બની રહે છે તથા માસકલ્પ આદિરૂપ ઉદ્યત વિહારથી વિચરણ કરતાં તેને કોઈ પણ પ્રકારની ખાધા સતાવી શકતી નથી. ।।૩૦॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૦ ૬