________________
દે છે કે, ગન્નોસ્થવા-વત્ર અન્યઃ પ્રજ્ઞતુ આપ આ કાર્ય માટે ખીજા ફાઈ સાધુને માકલાવે. હું એક સાધુ જ નથી બીજા પણ ઘણા સાધુ છે. । ૧૨ ।।
,,
ફરીથી પણ કુશિષ્ય સાધુ શું કહે છે તે બતાવે છે-નેસિયા' ઇત્યાદિ! અન્વયાથ પેસિયા-મેનિયા આ કુશિષ્યને જ્યારે ગુરુમહારાજ કાઈ ગૃહસ્થને ત્યાં આહાર આદિ સામગ્રી લેવા મોકલે તે ત્યારે હિ૩–વૃત્તિ- अपढ्नु તે “ આપે કયારે કહ્યું હતું કે અમુકને ત્યાંથી આહાર લઈ આવે ” એવું કહી દે છે અર્થાત્-ગુરુ મહારાજ જે ઘેરથી આહાર લાવવાનું કહે છે તે ઘેરથી એ આહાર લાવતા નથી અને એ વાતને છુપાવવા માટે ઉલટુ' ગુરુમહારાજને કહી દે છે કે, “ આપે એ ઘેરથી આહાર લાવવા માટે કયારે કહ્યું હતું અથવા મધુર આહાર - દિને છુપાવી લે છે. ગુરુમહારાજને બતાવતા નથી, અથવા ગુરુએ કહેલ કાચને કરતા નથી, અથવા-અકૃત કાર્યોને પણ “ કરી લીધું” એમ કહી દે છે. અથવા-જે ઘરે અગર જે ગૃહસ્થને ત્યાં આપે મને મેકલેલ તે ગૃહસ્થ અથવા ઘર મને ન મળ્યું. આ પ્રમાણે કહી દે છે, ઘુમંતળો તે યિંતિ-સમન્તતઃ તે યિન્તિ કુશિષ્ય એવા ભયથી એડી તર્હિ થતા રહે છે કે, જો ગુરુમહારાજની પાસે હું બેસીશ તા કાઈને કાઇ કામ ચીંધશે. રાનુિંવ મન્નતા મુદ્દે મિલિ રિતિ-રાનવેતિમિવ મન્યમાના મુળે શુટિં હ્રવૃત્તિ કાઇ સમય જે ગુરુમહારાજ કાઈ કાર્ય કરવાની આજ્ઞા આપે છે તેા એ આજ્ઞાને રાજાની વેઠ સમજીને ક્રોધના આવેશથી માઢું ચડાવી લે છે અને ઈર્ષાસૂચક એવી ત્રીજી ચેષ્ટા પણ કરતા રહે છે. ।। ૧૩ ||
ક્રી પણ—“ વાચા ’” ઈત્યાદિ
અન્વયા -વાડ્યા-વાવિતા: આવા કુશિષ્યાને ગુરુમહારાજ તરફથી સૂત્ર ભણાવીને જ્યારે પતિ અનાવાય છે તથા પેાતાની નિશ્રામાં રાખીને જ્યારે તેને સૈાિ-સંગૃહીતાઃ સારી રીતે સુરક્ષિત કરવામાં આવે છે, તથા મત્તપાળેળ મોરિયા-મપાનેન પિતાઃ ભક્તપાન દ્વારા ખૂબ પુષ્ટ કરવામાં આવે છે ત્યારે તે કાઈ કામ ઉપસ્થિત થતાં નાયપણા ના રૂંવા-જ્ઞાતા ચા ટૂંાઃ હસ પાંખે આવવાથી જેમ મનફાવતી દિશામાં ઉડી જાય છે. એજ રીતે પેાતાના ગુરુજનાને છેડીને પેાતાની ઇચ્છા મુજબના વિહારી બની જાય છે.
ભાવા —ર્હંસ જેમ પેાતાના માતાપિતા તરફથી પાલન પોષણ થઇ ઉડવા ગ્રામ્ય થતાં બીજા સ્થળે ઉડી જાય છે એજ રીતે કુશિષ્ય પણુ ગુરુમહારાજ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૪૩