________________
ગંધ સે પરમાણુ કા નિરૂપણ
હવે ગધને લઈને ભેદ કહે છે-“ નવો ” ઇત્યાદિ
અન્વયા—ને—ચે જે પુગલ ધ આદિ ઔધોળિયા-પતઃ - તાઃ ગંધ ગુણથી પરિણત હાય છે. તે તુવિજ્ઞા નિયાાિ–તે દ્વિવિધાઃ ચાચાતાઃ તે એ પ્રકારના કહેવામાં આવેલ છે, સુનિધપરિણામા તહેવ ચતુમિનયા સુમિનયરિળામા તથા લુમિનયાઃ એક સુગંધિત ગંધના પરિણામવાળા અને બીજા ફુગ 'ધના પરિણામવાળા અર્થાત્ ચંદન આદિની માક કેટલાક સુગધિત પરિણામવાળા હાય છે અને કેટલાક લસણ આદિની માફક દુર્ગ ધ પરિશામવાળા હૈાય છે. ।। ૧૮ ।। હવે રસને આશ્રય કરીને કહે છે—“લો” ઈત્યાદિ ।
અન્વયા—ને જી—ચેતુ જે પુદ્ગલ કંધાદિ સત્રો પનિયા—સતઃ વરતા: રસગુણથી પરિણત હાય છે તેવંચાળિયા-તે પંચયા વળતા તે પાંચ પ્રકારના કહેવાયેલ છે.જેમ તિત્ત–દુ–સાચા વ્યવિજ્રા મહુવા તા–તિ તુષાચાઃ અમ્હાઃ મધુરાતથા તીખા, કડવા, તુરા, ખાટા અને મધુર
ભાવાથ —જે પુદ્ગલ સ્કંધ આદિ રસગુણુ પરિણામ વાળા હોય છે. તે પાંચ પ્રકારના રસવાળા કહેવામાં આવેલ છે, કેટલાક પુદ્ગલ સ્ક ંધના રસ, મરચાં વગેરેની મા તીખા ચટપટો હોય છે, કેટલાકાના રસ લીંબડાની જેમ કડવો હોય છે, કેટલાકના આંબળા વગેરેની માફક તુરા હોય છે, કેટલાકના આંબલી વગેરેની મા ખાટા હોય છે, તથા કેટલાકના સાકર આદિની માફક મીઠા રસ હોય છે.૧૯મા
સ્પર્શકો આશ્રિત કરકે ઔર પરમાણુ કા નિરૂપણ
હવે સ્પર્શને આશ્રય કરીને કહે છે.—‘ હાલો ’” ઈત્યાદિ ! અન્વયાને ૩–ચે તુ જે પુદ્ગલ સ્કંધ આદિ જાણો ળિયા-પરીતઃ પ્નિતાઃ પશ ગુણથી પરિણત થયેલ હાય છે તે-તે તે પૌદ્ગલિક સ્ક ંધ अट्टहा पकित्तिया-: -જયા પ્રાતિજ્ઞાઃ આઠ પ્રકારના કહેવામાં આવેલ છે જેમ-ધવા મડવા ગયા છ ુચા તદ્દા સીયા રદ્દાચ જીલ્લા આા-શાઃ મૃત્ત્વ: જીવ: જીવ: તથા શીતાઃ ૩ળા, દાઃ બાહ્યતા: કર્કશ સ્પર્શવાળા, મૃદુસ્પર્શીવાળા, ગુરૂષવાળા, લઘુસ્પર્શવાળા, ઠ...ડાસ્પર્શીવાળા, રૂક્ષસ્પશવાળા, ચ-કૃતિ આ પ્રમાણે ! —તે એવુ શા પુર્નજાઃ પુદ્ગલ લિપતિળયા સમુલાચા-પર્ફોરિળતાઃ સમુતાદ્વૈતાઃ સ્પગુણુ પરિણત થયેલ અતાવવામાં આવેલ છે.
ભાવાર્થ-સ્પર્શે આઠ પ્રકારના હોય છે. અને આ સ્પગુણુ પૌદગલિક સ્પષ આદિકામાં જ જોઈ શકાય છે, અરૂપી પદાર્થીમાં નહીં, રૂપ, રસ,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૬૧