SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ-ઘાવ અથવા ભગન્દરના ચૂવવાથી શ્રમણ ઉપાશ્રયથી બહાર જઈ ને રસ્સીપીપને વે. અને તેના ઉપર આઠે પડનું વસ્ત્ર ખાંધી લ્યે તે ત્યાં સ્વાધ્યાય કરવામાં બાધા નથી. આ અવસ્થામાં તે સાધુ પણ સ્વાધ્યાય સાંભળી શકે છે. આાજ પ્રમાણે સ્ત્રીના વિષયમા બન્ને પ્રકારે અસ્વાધ્યાય પણ સમજી લેવો જોઇએ.।।૧૫। પ્રાયશ્ચિત્તકરણ કે ફલ કા વર્ણન કદાચિત સાધુ અકાળમાં પાઠ કરે તે તેણે પ્રાયશ્ચિત કરવું જોઈ એ એ પ્રાયશ્ચિત્તનું શું ફળ થાય છે તે સોળમા ખેલમાં કહે છે—ાચ્છિન્ન ” ઈત્યાદિ ! અન્વયા—મતે પાયાશ્ચિત્તળા નીચે ăિ નળેક્-મન્ત પ્રાયશ્ચિત્તળેન લીવા નનયતિ હે ભગવાન! પ્રાયશ્ચિત્તના કરવાથી જીવ કયા ગુણને પ્રામ કરે છે? આના ઉત્તરમાં કહે છે કે, પાયશ્ચિત્તોનું વાવવિોદું નળેક્પ્રાયશ્ચિત્તાબેન વાધર્મવિશોપિંગનાંત જીવ પ્રાયશ્ચિત્ત કરવાથી પાપકર્માને દૂર કરે છે. આાવિત્તિયારે મત્ર-પે ૬ નિતિષઃ મતિ અને અતિચાર રહિત અને છે. પાયશ્ચિત્તે સાં દિવઝમાળે માં ચ માણે ૨ વિનોદ્દેतत् प्रायश्चित्तं सम्यक् प्रतिपद्यमानः मार्ग मार्गफलं च विशोधयति से प्रायश्चित्तने જે જીવ સારી રીતે કરે છે તે સમ્યગ્દર્શનરૂપ મેાક્ષમાર્ગને અને એના ફળરૂપ સભ્યજ્ઞાનને નિમ ળ કરે છે, આના પછી તે ચારિત્રને અને તેના ફળ મુક્તિને પામે છે. ભાવાથ પ્રાયશ્ચિત્ત શબ્દના અર્થ સિદ્ધાંતકારીએ એવા બતાવેલ છે કે, જેનાથી પાપના નાશ થાય અથવા જેનાથી ચિત્તની વિશુદ્ધિ થાય છે તે પ્રાયશ્ચિત્ત છે. જેમ કહ્યું છે— 1 "" “ વાવ નિમ્ના, પાયચ્છિન્ન મળÇ તેળ, पारण वाsवि चितं, विसोहए तेण पच्छित्तं ॥ १ ॥ छाया - पापं छिनत्ति यस्मात् प्रायश्चित्तं भण्यते तेन । प्रायेण वापि चित्तं विशोधयति तेन प्रायश्चित्तं ॥ १ ॥ " શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૯૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy