SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વયાર્થ–ાશiri afટ-લાગુઃ રિથતિઃ આ જળચર योनी मायुस्थिति उक्कोसेण एगा पुव्व कोडी उ जहन्निया अन्तोमुहुन्तं-उत्कर्षण gwાં પૂર્વોટિ વંચિT લત્તમુહૂર્ત ઉત્કૃષ્ટની અપેક્ષાથી એક પૂર્વકેટિ પ્રમાણ તથા જઘન્યની અપેક્ષાથી એક અંતમુહૂર્ત કાળપ્રમાણુ બતાવેલ છે. ૧૭૬ાા અન્વયાર્થ–સચરા ચડિસ્ટવાળા સ્થિતિઃ તથા આ જળચર જીવોની કાયસ્થિતિ ઉોસેળ-વર્ષે ઉત્કૃષ્ટની અપેક્ષાથી પૂત્રોલી પુ–પૂર્વોટી છૂથમ પૂર્વકેટિ પૃથકૃત્વ અને ક્રિયા-જ્ઞાન્યિા જઘન્યની અપેક્ષાથી અંતમુહુરં–બતમુહૂર્તમ્ એક અંતમુહૂર્ત કહેવામાં આવેલ છે. ૧૭૭ અન્વયાર્થ–કચરા-જીવાળામું જળચર જીવોના સU #Iણ વિનન્સિજો વાચે ચત્તે પિતાના શરીરને છોડીને ફરીથી એજ શરીરમાં આવવા સુધીના अंतरं-अन्तरम् वि२७४५ उक्कोसं-उत्कृष्टम् दृष्ट अणंतकालं-अनन्तकालम् निगाहनी અપેક્ષાથી અનંતકાળ તથા વયજૂ- મ્ જઘન્યકાળ બનતમુહુર્ત-અન્તમૃદુર્સ અંતર્મુહૂર્ત જાણવું જાઈએ. સંમૂચ્છિમ તિર્યંચની તથા ગર્ભજ તિર્યની સ્થિતિ એક સરખી બતાવવામાં આવેલ છે. બે સંખ્યાથી લઈને નવ સુધીની સંખ્યાનું નામ શાસ્ત્રીય ભાષામાં પૃથત છે. જળચર જીવોની કાયસ્થિતિ આઠ પૂર્વ કેટિની હોય છે. તે એ એટલી આવા પ્રકારે છે કે, પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યના અંતરરહિત ભવ ઉત્કૃષ્ટની અપેક્ષાએ આઠ જ થાય છે. એમની આય મેળવવાથી એટલી પૂર્વ કેટી આવે છે. એમનામાં જુગલીયા હતા નથી. કે જેથી કહેવાયેલ વિષયમાં વિરોધ આવી શકે છે ૧૭૮ છે સ્થલચર જીવોં કા નિરૂપણ સ્થળચર આ પ્રકારના છે –“વાર) ઈત્યાદિ ! અન્વયાર્થ–સ્ટા-ઢવઃ સ્થળચર જીવ જે પંચેન્દ્રિય તિર્યંચ જીવ છે તે સુવિહા-દ્વિવિધાઃ બે પ્રકારના હોય છે. જqયા પરિસન્વય-વાપા પરિણય ચાર પગવાળા તથા પરિસર્ષ આમાંથી નામ્બા રવિઠ્ઠ-નgeષદ તર્વિવાદ ચાર પગવાળા તિય ચ ચાર પ્રકારના છે. તે જે વિસ્તારો સુ-તાર વર્તવતઃ શ્રy એને હું કહું છું તે સાંભળે છે ૧૭૮ છે અન્વયાર્થ–પુરાહુના દુહુરા વિજય સાહgયા-gવુરાઃ દિપુરઃ રાણી વઃ સનત્તા જેના પગમાં એક ખરી હોય છે એ એક ખરીવાળા પંચેન્દ્રિય તિર્યંચ જીવે છે. જેમ કે, ઘડા વિગેરે જેના પગમાં બે ખરી હોય છે તે બે ખરીવાળા પંચેન્દ્રિય તિર્યંચ જીવ હોય છે. જેમ કે, ગાય વગેરે. હીરા-માણવા કમળની દાંડીના જેવા જેના પગ હોય છે તે ગડીયાદ પંચેન્દ્રિય તિયચ જીવ છે. જેમ હાથી વગેરે. સાળા-સનવાવાઃ જેના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy