SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ હેવાના કારણે તેઓ ત્યાંથી પાછા ફરતા નથી. મુક્તિ પ્રાપ્ત થઈ જવા પછી તેઓ ત્યાંથી પાછા ફરતા નથી. પુત્તળ જળાફિયા-પૃથકન અનારિજા સિદ્ધ પરંપરારૂપ સમષ્ટિની અપેક્ષાથી અનાદિ છે. વિ ચ અવજ્ઞાસિયા- ર અપસિTઃ તથા કાળવ્રયમાં વિદ્યમાન રહેવાને કારણે અનંત પણ છે. સાદી અનાદિ અને અનંત એ સઘળા ધર્મસિદ્ધમાં વિવક્ષાની અપેક્ષાથી મેજુદ છો ૬૬ || હવે સિદ્ધોનું સ્વરૂપ કહે છે-“અવિળો” ઈત્યાદિ અન્વયાર્થ–એ સિદ્ધ પરમાત્મા અરવિ- નરહઃિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત હોવાના કારણે અરૂપી છેનવાનવઘના સર્વદા ઉપયોગ વિશિષ્ટ છે. તથા ઘન–શરીરના વિવરના ભરાઈ જવાના કારણે આત્મ પ્રદેશોને નિચય થઈ જવાથી નિરંતર અને નિબિડ પ્રદેશવાળા છે. નાહિંસ ક્રિયા-જ્ઞાનનજ્ઞિતાઃ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ ઉપગવાળા છે. નરલ વવમાં સ્થિ– નાદિત સંસારમાં જેની કેઈ ઉપમા નથી એવા મારું સુસંપત્તા–ગતુરું પુર્વ સંધ્યા: અપરિમિત સુખ અવ્યાબાધ આનંદના ભોકતા છે. ઔપપાતિક સૂત્રમાં આ સુખના વિષયમાં એમ કહેલ છે– "सिद्धस्य सुहो रासी, सम्बद्धा पिंडिओ जइ हवेज्जा। सोऽणंतवग्गभइओ, सव्वागासे न माइज्जा ॥" छाया-सिद्धस्य मुख राशीः, सद्धिा पिडितो यदि भवेत् । તોડનંતવમ, સર્વાવશે માયાત છે” ' અર્થાત–સિદ્ધોની સુખરાશીને જે સર્વકાળમાં અર્થાત્ ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણે કાળમાં એકત્રિત કરવામાં આવે અને એને અનન્ત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૯૯
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy