SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અત્તોડવ અનંતપુર: પોચા જ્ઞાતઃ આ સઘળાથી પણ અનંતગ ખાટો રસ આ કપિલેશ્યાને હોય છે. ૧૨ // હવે તે વેશ્યાના રસનું વર્ણન કહે છે–“નવરિજીવા” ઈત્યાદિ! અન્વયાર્થ– પગથા જેમ પરિચંવારસો-પરિળતાથરણઃ પાકેલી કેરીને રસ હોય છેઝારિતો વિઠ્ઠલ રો-ચારરાવ પવાસ્થય રસઃ જેવો પાકેલા કવીઠને રસ હોય છે, પત્તો વિનંતકુળો જણો સેકચ નાચવો-બરોડા ના જઃ કેઃ જ્ઞાતઃ તેના રસથી અનંત ગણે રસ તેજલેશ્યાને હોય છે એવું જાણવું જોઈએ. કાંઈક ખાટો અને કાંઈક મીઠો એવો મધુર રસ તેજેલેસ્થાને હોય છે. આવો ભાવ આ ગાથાને છે કે ૧૩ છે. હવે પલેશ્યાના રસને કહે છે-“ઘરવાળીઈત્યાદિ 1 અન્વયાર્થ––ારિતો-ચાદરવા જેવો વરવાસી-વરવાળ્યાઃ ઉત્તમ શરાબને રો-રઃ જે રસ હોય છે, અથવા જેવો વિવિહાળાવાળોવિવિઘાનાં વાળનાં રણો મવતિ વિવિધ આઅવોને રસ હોય છે, અથવા નારિયો-સાદરા: જેમ મદુરાણ = રણો-મધુમેય ઘા રસઃ મધનો જે પ્રકારને રસ હોય છે, તથા સાકરને જે રસ હોય છે પ્રસ્તો-તઃ એનાથી પણ ઘરfor અનંત ગણે અધિક રસ THIS-Qાચાર પત્રલેશ્યાને હોય છે. ૧૪ હવે શુકલેશ્યાને રસ કહે છે—“નૂર” ઈત્યાદિ ! અન્વયાર્થ-જેવો નૂપુરિયાસો-કૂતિઃ ખજૂરને તેમજ દ્રાક્ષને રસ હોય છે. વા-વા અથવા વીરસો-ક્ષીરરસ દૂધમાં બનાવેલ ખીરને રસ હોય છે અથવા વંડસરિતો-વંદરાવાર જે ખાંડ અને સાકરને રસ હોય છે. પ્રસ્તો વિ અનંતકુળો જણો ગુણ નાયો-ગોવિ અનંતપુનઃ રત ઝવટાચા જ્ઞાતિજ્જઃ એનાથી પણ અનંતગણે મીઠે રસ શુકલેશ્યાને હેય છાપા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૨૫
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy