SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ લેાભના વશવી -આજ કારણે વૃત્તારિનો-અન્નાળિ: અદત્તને લેવાના સ્વભાવવાળા પુરૂષના હોમોસા-હોમરોવાર્ કુકમ માં પ્રવર્તક હોવાના કારણે લાલરૂપ દોષના પ્રભાવથી માયા મુસંવ૪૬-માયા મૂળ વધેતે માયા પ્રધાન અસત્ય ભાષણ રતુ રહે છે. તાત્પય એનું એ છે કે, લેાભી પુરૂષ પારકી વસ્તુને ગ્રહણ કરીને એને છુપાવવામાં પણ સચેષ્ટ રહે છે અને માયા મૃષા સ્વરૂપ ભાષણ કરે છે. આ કથનથી એ સૂચિત થાય છે કે, એક લેાભ જ આસ્રવેાનું પ્રધાન કારણ છે. તથા આ રાગના પ્રકરણમાં સર્વત્ર લાભના વ નથી રાગમાં પણ એક લેાલના અંશ જ દુનિવાર છે. સ્થાત્રિ તુલા સે ન વિમુજ્જફ-તત્રાપિ જૂવાત સ 7 વિમુક્તે મૃષા ભાષણમાં પણ અદત્તાદાનશીલ એ વ્યક્તિ અસાતવેદનરૂપ દુઃખથી મુક્ત થતી નથી, પરંતું ઉલઢ દુ:ખની ગર્તામાંજ ગમડતી રહે છે. સઘળા ભાવાર્થ જે પ્રાણી આ રૂપાત્મક પરિગ્રહમાં અસંતુષ્ટ રહ્યા કરે છે. એની લેાભરૂપ તૃષ્ણા કદી શાંન્ત થતી નથી. એ તૃષ્ણાથી બ્યામેાહિત થઈ ને તે પરકા*રૂપ વિશિષ્ટ વસ્તુનું હરણ કરે છે. અને એ વસ્તુને છુપાવવા માટે અનેક પ્રકારનાં ષડયંત્રો તેમજ અસત્ય ભાષણ કર્યા કરે છે. આ પ્રમાણે મૃષા ભાષણ કરવાથી તેસુખી થતા નથી પરંતુ દુઃખને લેાગવનાર જ બને છે. ।।૩૦ના જે અત્ત ગ્રહણ કરે છે, અને એ અદત્તાદાનને છુપાવવા માટે મૃષાભાષણ કરે છે, અને એ મૃષાભાષણ જન્ય દુઃખના કારણે થેડી પણ શાંતિ મળતી નથી. આ વાતને સૂત્રકાર બતાવે છે.—“ મોસસ ” ઈત્યાદિ ! અન્વયા —મોસન્ન વચ્છા ચપુણ્યો ચ વગોળવાઢેચ ફી ટૂરન્તુ મૂળ વાત્સ્ય બાપુતારૢ પ્રયોજાયે જ પૂણી સન્દૂરન્તઃ મૃષાવાદની પછી પશ્ચાત્તાપથી, મૃષાવાદના પહેલા ચિંતાથી, એ પ્રાણી આ જન્મમાં તથા પર જન્મમા દુઃખદ અવસાન વાળા થાય છે. વં-વમ્ આ પ્રમાણે અત્તાળિ સામાચયંતો-અન્નાનિ સમાવવાનઃ અદત્તને ગ્રહણ કરવાવાળા પ્રાણી જ્યે અતિત્તો-પે અમૃત્તઃ રૂપવિષયમાં અતૃપ્ત થતા રહીને ખિસ્સો-નિશ્રઃ નિરાલખ બની જાય છે. અને આ કારણથી તે દુઓિ દુષિતઃ દુખિત જ રહ્યા કરે છે. ભાવા—મૃષાવાદના પછી મૃષાવાદીને એવા પશ્ચાત્તાપ થાય કે, મેં વ્યમાં જ મૃષાભાષણની કુશળતાથી જેની વસ્તુ ચારેલ છે, એને પ્રતારિત કરેલ છે, તથા મૃષાભાષણના પહેલાં મૃષાવાદીને એવી ચિંતા રહે છે કે, જેની વસ્તુ મારું ચારવી છે અને હું કયા ઉપાયથી વિપ્રતારિત (ગુ) કરૂં. તથા જ્યારે તે મૃષાવાદ લે છે એ વખતે તેને સ્વયં પેાતાની આત્માંમાં ક્ષેાભ થાય છે, પરંતુ ઉપાય શું? આદતથી લાચાર હાય છે. આ પ્રમાણે દુઃખી બનેલ એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૧૮૧
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy