SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પુનરાવૃત્તેિ પ્રાપ્ત નીવઃ રાણીપમાનતાનાં યુવાનો નો મા મવતિ એ અપુનરાવૃતિ મુક્તિ ધામને પ્રાપ્ત બનેલ જીવ શારીરિક અને માનસિક દુઃખાને ભેગવનાર બનતા નથી પરંતુ સિદ્ધિના સુખને ભેગવનાર જ બને છે. અર્થાત-કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ ગુણેથી યુકત એવી સર્વગુણસંપન્નતા પ્રાપ્ત કરે છે. એના પ્રભાવથી જીવ નિયમતઃ મુકિતને ભેગવનાર બની જાય છે. વીતરાગતા ઔર ક્ષાન્તિકે ફલ કા વર્ણન વીતરાગના સદ્દભાવમાં સર્વગુણ વત્તા હોય છે, આથી પિસ્તાલીસમા બેલમાં વિતરાગને સૂત્રકાર બતાવે છે –“વીસરાય, i” ઈત્યાદિ / અન્વયાર્થ–મરે વીરાજ ચા ની પિં -માત વીતરાગતા રજુ જીવ વિંદ જનચતિ હે ભગવાન! વીતરાગથી જીવ ક્યા ગુણને પિતાનામાં ઉત્પન્ન કરે છે ? ઉત્તર-વીવરાજયા હાકુબંધriળ તણુગંધનાનિ ચ વર્ણ दइ-वीतरागतया स्नेहानुबन्धनानि तृष्णानुबन्धनानि च व्यवच्छिनत्ति बीततायी જીવ પુત્ર, મિત્ર કુટુંબીજનના વિષયમાં મમવરૂપી પ્રેમબંધનને તથા હિરણ્ય, સુવર્ણ આદિકેને સંગ્રહ કરવાની વાંછનારૂપ તૃષ્ણાનુબંધને સર્વથા છોડી દે છે. તથા મણુન્નામપુજો, સાવધાસરિયુ વેવ વિન-મનોસામનોલોજુ iધરસપુરીજુ વિરકતે મને જ્ઞ અને અમને જ્ઞ શબ્દ, રૂપ, ગંધ રસ અને સ્પર્શ આ પાંચ ઈન્દ્રિયના વિષયમાં રાગદ્વેષ રહિત બની જાય છે. જો કે છત્રીસમા બેલમાં-સૂત્રમાં કહેવામાં આવેલ કષાય પ્રત્યાખ્યાનથી જ વીતરાગતા કહેવામાં આવેલ છે. પરંતુ અહિયા જે તેનું ફરીથી સ્વતંત્રરૂપથી પ્રતિપાદન કરવામાં આવેલ છે તેનું કારણ રાગ જ સઘળા અનર્થોનું મૂળ કારણ છે. એ બતાવવા વીતરાગતાને સ્વતંત્રરૂપથી કહેવામાં આવેલ છે. તે ૪૫ . વિતરાગતાનું મૂળ કારણ ક્ષાંતિ છે, જેથી હવે સૂત્રકાર બેંતાલીસમાં બોલમાં ક્ષાતિને કહે છે– યંતીઈત્યાદિ અન્વયાર્થ–મતે યંતી ની નળ-મજ ક્ષા નવા નિયતિ હે ભગવાન! ક્રોધ જયરૂપ ક્ષાંતિથી જીવ પોતાનામાં કયા ગુણને પ્રાપ્ત કરે છે ? દ્વતીજી વાર નિળ-ક્ષા પરીવ@ાન નથતિ શાંતિની પ્રાપ્તીથી જીવ પરીષહને જીતવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. તે ૪૬ / મુક્તિ નિર્લોભતાથી ક્ષાન્તિ દઢ બને છે, એ માટે સુડતાલીસમા બોલમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૮
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy