SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિ કા ઔર આર્જવતા કે ઔર માર્દવ કે ફલ કા વર્ણન મુકિત નિર્થંભતાને કહે છે-‘મુત્તિí ’ ઈત્યાદિ । અન્વયા—મતે મુત્તિાં નીવે વિં ગળેફ-મન્ત મુણ્યા ચહુલીયઃ િ વનતિ હું ભગવાન ! મુકિતથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તરमुत्तिएणं अकिंचणं जणेइ-मुक्त्या खलु जीवः अकिंचन्यं जनयति भुस्तिथी નિપરિગ્રહત્વને પ્રાપ્ત કરે છે, પરિગ્રહ રહિત બનેલ જીવ ધનલેાલુપ પુરુષાના માટે, ચાર આદિકના માટે અભિકાંક્ષણીય બની જાય છે. व ભાષા——મુક્તિ શબ્દને અથ લેાભના પરિત્યાગ છે. મુક્તિથી યુક્ત થયેલ જીવ પરિગ્રહ રહિત હૈાય છે. સંસારમાં સઘળા અનથ આ પરિગ્રડની પ્રેરણાથી જ થાય છે. જ્યારે જીવ પરિગ્રહે રહિત થઇ જાય છે તે પછી એની પસેથી પડાવી લેવા જેવી વસ્તુના અભાવ હાવાથી ધન લેાલુપ માણસા-ચારાના માટે એ સદા ઉપેક્ષણીય રહ્યા કરે છે. ૫૪ણા લાભના અભાવમાં માયાચારી કરવાના કારણના અભાવ હાવાથી માયાચારીને પણ અભાવ થઈ જાય છે. માયાના અભાવમાં જ વભાવ ચાક્કસ છે. આથી સુડતાલીસમા ખેલમાં આવતુ ફળ કહેછે— અજ્ઞવચાળ’’ ફાતિ । अन्वयार्थ -- भंते अज्जवयाएणं जीवे किं जणेइ-भदन्त आर्जवेन खलु जीवः कि નર્યાત હે ભગવાન ! આ વથી જીવ કયા ગુણને ઉત્પન્ન કરે છે ? ઉત્તર-અન્નવચાર્ का उज्जुययं भावुज्जुययं -भासुज्जुययं अविसंवायणं जणेइ-आजवेन कायर्जुकतां भावजुતાં માવત્તુતાં વિસવાનું નત્તિ આ વથી જીવ કાયાની સરળતા, ભાવાની સરળતા, ભાષાની સરળતા, અને અવિસંવાદન-પરાયાની નિંદા ન કરવી, આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ 66 ૧૧૯
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy