SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ परंपरेण न लिप्पइ-जलेन पुष्करिणी पलाशं इव एतया दुःखौघपरंपरया न लिप्यते જળથી કમળપત્ર જે રીતે તેમાં રહેવા છતાં પણ અલિપ્ત રહે છે તેમ પૂર્વ કહેવાયેલ સઘળી દુઃખ પરંપરાઓથી તદન અલિપ્ત રહે છે. ભાવાર્થ-જે પ્રમાણે કમળ જળમાં રહેવા છતાં પણ એથી અલિપ્ત રહે છે અને તે સંસારમાં વસતે હોવા છતાં આવા પ્રકારની દુઃખ પરંપરા તેને લેશ માત્ર સ્પર્શ કરી શકતી નથી. ૩૪ ! ચક્ષુ પ્રકરણ સમાપ્ત થયું છે આ પ્રમાણે તેર ગાથાઓથી ચક્ષુરિન્દ્રિયના વિષયને સામે રાખીને કહેવામાં આવેલ છે. આ જ પ્રમાણે બીજી ઈન્દ્રિય તથા મનનું પણ જે તેના વિષયને લગતું ખ્યાન સૂત્રકાર કહેશે. એની વ્યાખ્યા ચક્ષુરિન્દ્રિયના પ્રકરણની આકક જ જાણવી જોઈએ. પરંતુ એમાં જે જે વિશિષ્ટતાઓ હશે તે કહેવામાં શ્રોતેન્દ્રિય કા નિરૂપણ આવશે. હવે શ્રોત્રેન્દ્રિયના પ્રકરણને પ્રારંભ કરે છે – ચા” ઈત્યાદિ! અન્વયાર્થ—-સોચસ સ વતિ-શ્રોત્રરા ર વત્તિ શ્રોત્ર ઈન્દ્રિયને વિષય શબ્દ કહેવામાં આવેલ છે તે મને જ્ઞ અને અમને જ્ઞના ભેદથી બે પ્રકારના છે. મછુન્ન સારું જાદુ–મૉ રાજાનું gિ: તીર્થકર ગણધર એ મનેઝ શબ્દને રાગને હેતુ કહેલ છે. તથા મજુર્ન તો માથું મનોજ્ઞ વહેતું જાદૂ અમને જ્ઞ શબ્દને દ્વેષને હેતુ કહેલ છે. જે તેનું સૌ જ થયા- તયોઃ સમઃ વીતરાજ જે આ બન્નેમાં સમભાવ રાખે છે, વીતરાગ છે. અર્થાત એજ રાગદ્વેષ રહિત કહેવાય છે. રૂપા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy