SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એ સંસારથી પાર થઈ જાય છે. તાત્પર્ય આનું એ છે કે, સંસૃષ્ટાદિક એષણાઓનું પાલન કરે છે. તથા ભય મેહનીય કર્મના ઉદયથી ઉદ્ભૂત આત્મ પરિતિરૂપ ભયના સ્થાનમાં નિડર રહે છે, અર્થાત્ નિર્ભય રહે છે એ સંસારથી પાર થઈ જાય છે. ૯ . “મ ” ઈત્યાદિ | અન્વયાર્થ— વિવુ મધુ રકમ રવિદે મિન, ઘમંમિ નિરાં जयई से मंडले न अच्छइ-यः भिक्षुः मदेषु ब्रह्मच गुप्तषु दशविधभिक्षुधर्मे નિત્ય ચતરે ર મંઢે તે જે ભિક્ષુ જાતિ મદ આદિ આઠ મદમાં, તથા નવ પ્રકારની બ્રહ્મચર્ય શુતિઓમાં અને દસ પ્રકારના ભિક્ષુ ધર્મોમાં પ્રયત્નશીલ રહે છે, તે આ સંસારને પાર કરી જાય છે. તથા જાતિ આદિ આઠ મને જે કરતા નથી, બ્રહ્મચર્યની નવ ગુપ્તિએને જે પાળે છે અને ક્ષમા આદિ રૂપ દસ યતિ ધર્મોનું સંપૂર્ણતઃ આચરણ કરે છે. એ આ સંસારમાં ભટકતા નથી II “રવાસTIf” ઈત્યાદિ. અન્વયાર્થ – મિજવું કપાસનું વાસ્તુ મિQ વરમાણુ ચ નિર્વ जयई से मंडले नास्ते-यः भिक्षुः उपासकानों प्रतिमासु भिक्षुणां प्रतिमासु च નિ જા સ પંદરે રાતે જે મુનિ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓમાં, તથા તથા મુનિઓની બાર પ્રતિમાઓમાં નિત્ય પ્રયત્નશીલ રહે છે. એ સંસાર સારરથી તરી જાય છે. જે ૧૧ વિચિાકુ” ઈત્યાદિ અન્વયાર્થ— મિરર રિયાલું મૂકામે; પરમારHણુ ચ નિર્વ ના से मंडले न अच्छइ-यः भिक्षुः क्रियासु भूतग्रामेषु परमाधार्मिकेषु च नित्यं यतने સ બંદો નાતે જે ભિક્ષુ ક્રિયાઓમાં, ભૂત ગ્રામમાં અને પરમાધામિર્કમાં નિત્ય પ્રયત્નશાળી રહે છે એ સંસારથી પાર થઈ જાય છે. ભાવાર્થકર્મબંધની કારણભૂત ચેષ્ટાઓનું નામ ક્રિયા છે, એ અર્થ અને અનર્થના ભેદથી તેર પ્રકારની છે. (૧) અર્થ ક્રિયા, (૨) અનર્થંકિયા, (૩) હિંસાક્રિયા, (૪) અકસ્માત ક્રિયા, (૫) દખ્રિક્રિયા, (૬) મૂષાકિયા, (૭) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬૧
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy