________________
નગરની બહાર ઉદ્યાનમાં રહેલા એ જયઘોષ નામના મહા મુનિરાજ માણાવમા પળે-માસક્ષપાપાચાકૂ માસક્ષપણના પારણાના સમયે તથ-તત્ર એ વાણારસી નગરિમાં વિષયઘોરસ નન્નશ્મિ-વિષયઘોષ ચ વિજયશેષના યજ્ઞમાં મિવશ્વમદ્રા કવQિg-fમક્ષાર્થ સ્થિત ભિક્ષાના નિમિત્તે જઈ પહોંચ્યા. ૫
યજ્ઞના સ્થળે મુનિના આવવાથી એ યજ્ઞ કરવાવાળાએ શું કર્યું તે કહે છે—“તમુવઝુિ”-ઈત્યાદિ!
અન્વયાર્થી–ભિક્ષાના માટે હિં-તત્ર એ યજ્ઞશાળામાં સમુદ્રિચં-સમુસ્થિરમ્ ઉપસ્થિત થયેલા એ સંતં-સન્તમ્ સત્વગુણ વિશિષ્ટ જયશેષ મુનિરાજને નાચચાવ યજ્ઞના યાજક વિજયાષ બ્રાહ્મણે રેgિ-તિષેધતિ ચાલ્યા જવાનું કહીને કહ્યું કે. મરહૂ–મિક્ષો હે ભિક્ષુ ! તે-તે તમને મિતું ન દુ રાહાકુ-મિક્ષ ન હજુ ચામઃ ભિક્ષા નહીં આપીએ તમે જાણો-અવતઃ બીજા સ્થળે જઈને મિવર્ણ જ્ઞાાહિ-મિક્ષ શાસ્ત્ર ભિક્ષા માગે છે ૬
ભિક્ષા શા માટે આપવાની ના કહી તેનું કારણ સૂત્રકાર બતાવે છે“જે ૨” ઈત્યાદિ !
અન્વયાર્થ– ૨ વેર વિક વિMા- ર વેવિયઃ વિકઃ જે વેદના જ્ઞાતા વિપ્રજન છે, તથા રે કofમ વિચા– ર યજ્ઞા દિનઃ સન્તિ જે યજ્ઞ કિયા પરાયણ દ્વિજ છે–સંસ્કારની અપેક્ષા દ્વિતીય જન્મ સંપન્ન બ્રાહ્મણ છે. તથા જે વિના–ચે ચોતિષવિદ જે તિષશાસા તથા તદતિરિક્ત શિક્ષા કલ્પ, વ્યાકરણ, નિરૂકત અને છંદરૂપ પાંચ અંગેના જ્ઞાતા બ્રાહ્મણ છે. તથાને જ ધર્મ RTI-જે જ ધર્માનાં પારદ જે ધર્મશાસ્ત્રોના ઉપલક્ષણથી સમસ્ત ચૌદ વિદ્યાઓના પારંગત બ્રાહ્મણ છે. ૭
તથા–“જે”—ઈત્યાદિ!
અન્વયાર્થ–મો મિરહૂમ મિક્ષો હે ભિક્ષુ! જે બgi સમુદ્રનું સમય-એ પર સામાનદ્ સમુદ્રનું સમર્થ બ્રાહ્મણ બીજાઓને અને પિતાની જાતને આ સંસાર સાગરથી પાર કરાવવામાં સમર્થ છે વેર્ષિ શ્વામિ gf શ ચં-ગ્નઃ સર્વામિત્ર રાત્રે ચમ્ એ બ્રાહ્મણના માટે જ આ ષડ્રરસ સંપન યુરીય અન્ન આપવા ગ્ય હોય છે આપ જેવાને માટે નહીં. ૮ એવું કહેવાથી મુનિએ શું કર્યું તે કહેવામા આવે છે-“તો તત્ય ”-ઈત્યાદિ
અવયાર્થ–સથ-તત્ર એ યજ્ઞના પાટલા ઉપર બેઠેલા જ્ઞાચા g : સિનો-શાકન gવં સિદ્ધિઃ વિજયષ તરફથી આ પ્રકારથી પ્રતિષિદ્ધ કરાયેલા એવા એ ઉત્તમ માપુળી – માણવા મામુનિ મોક્ષાલી મુનિશજ જયઘોષ ર ો રવિ સુકો-નાદિ કવિતુષ્ટ ન ક્રોધિત થયા અથવા ન તો તુષ્ટ થયા પરંતુ સમતાભાવમય જ બની રહ્યા. છે ૯
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪