________________
કહે કે, અમને આ અભીષ્ટ છે, તેવું પણ નથી કહી શકતા કેમકે, સત્તા માત્ર જ વસ્તુતઃ અભિષ્ટ છે આ માટે કહ્યું પણ છે–“સર્વને સન વિરોષ” અર્થાત–વિશેષતાના અભાવથી સઘળાં દ્રવ્ય એક અને સદ્રપ છે. એમના મંતવ્યમાં બીજા પણ દેષ છે. કેમકે, અભાવમાં ભાવની અસત્તા છે. આથી સર્વત્ર ભાવની અસત્તા થઈ જવાની. આ માટે એમનું ઉપર્યુક્ત મંતવ્ય બરાબર નથી. બાધક જ્ઞાનને જ પદાર્થની અસત્તામાં કારણ માનવું જોઈએ. બાધક જ્ઞાનને અનુદય હોવાથી જેમ દ્રવ્ય સત્ય થાય છે. એ જ રીતે પર્યાય પણ સત્ય થાય છે.
તથા–ગુણેમાં નવ પુરાણ આદિ પર્યાય પ્રત્યક્ષથી પ્રતીત થાય છે કેટલીક પર્યાય એવી હોય છે કે, જે દ્રવ્યમાં કેટલોક સમય જ રહે છે. તે પણ પ્રત્યક્ષ પ્રમાણથી જ જાણી શકાય છે. પ્રતિ સમય ભાવી જે પર્યાયમાં થતી રહે છે, તે નવ પુરાણત્વ આદિની અન્યથાનુપપત્તિથી અનુમાન ગમ્ય હોય છે. આ માટે વસ્તુ ગુણ પર્યાયવાળી છે. અને એ એનું સ્વરૂપ શબલમણીની માફક અથવા ચિત્ર પતંગની માફક માનવામાં આવેલ છે. કેમકે, ન તે તે એકલી પર્યાય સવરૂપ છે અથવા તે ન એકલી ગુણસ્વરૂપ છે. કહ્યું પણ છે
પર્યાયથી રહિત એકલું દ્રવ્ય, અને દ્રવ્યથી રહિત એકલી પર્યાય પ્રતીત કેટીમાં આવતાં નથી. આથી આ દ્રવ્ય ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત માનવામાં આવેલ છે. || ૬ |
દ્રવ્યના પ્રકારને સૂત્રકાર બતાવે છે– “ઘો”—ઈત્યાદિ!
અન્વયાર્થ–પો ધબ્બો કાળા જાદો વગઢ સંતવો-ધ અધર્મ શા : પુતૂહ કવઃ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય આ છ દ્રવ્ય છે. એ દ્રવ્ય જેનામાં જઈ શકાય છે -g: તે રોજી-સ્ટો લેક છે. ત્તિ-ત્તિ આવું નિહિં જવંતિર્દિજૈિઃ વરમઃ જીનેન્દ્ર પ્રભુએ પિતાના કેવળજ્ઞાનથી જાણીને કહ્યું છે. અર્થાત આ દ્રવ્ય સમૂહ જ લેક છે. એવું જીનેન્દ્રદેવનું વચન છે. ૭ |
ધર્માદિ કે ભેદ ઔર ઉનકે લક્ષણ કા વર્ણન
હવે ધર્મ આદિના ભેદ કહે છે—“ઘ ” ઈત્યાદિ !
અવયાર્થ–પ્રશ્નો અને જાલંધર્ષઃ અધઃ બારામુ ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે ટુવં રૂક્ષિકમાફિયં-મેક્રેમરચાત એકેક દ્રવ્ય છે. અર્થાત્ આના ભેદ નથી. શાસ્ત્રો પુજાઢવંતો-રાત પુદ્રા બન્તઃ કાળ, પુદગલ અને જીવ આ ત્રણ વાળિ-વ્યાળિ દ્રવ્ય કળાળિ–શવંતનિ અનંત છે. આ દ્રવ્યના ભેદના પણ ભેદ છે. તથા કાળ દ્રવ્યના અતીત અને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૫૧.