SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ મનઃ સમાધારણ કે ફલકા વર્ણન મન, વચન અને કાયમુર્તિથી મનની સમાધારણું થાય છે આ માટે પહેલાં મનસમાધારણને કહે છે—“મનસમrgiળયા” ઈત્યાદિ | અન્વયાર્થ–મતે મળમાણારાયાણ ની જિં ગળે-મત મન સમાપવન તથા વહુ ની જિં ગતિ હે ભગવાન ! મનસમાધારણાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તર-માસમાચાg i gai નળરૂ-મનમાંધારણતયા દ્રઢુ glā નથતિ મન સમાધારણાથી જીવ ધર્મમાં એકનિષ્ઠ ચિત્તતાને પ્રાપ્ત કરે છે. જ્યારે નળરૂત્તા જાળવઝવે ગળેફ-gii કનરિવા જ્ઞાનપાન વનતિ એનામાં એકાગ્ર ચિત્તતા આવી જાય છે, ત્યારે તે તવાવ બેધરૂપ જ્ઞાનપર્યાને પિતાનામાં ઉત્પન્ન કરી લે છે. નાનપજ્ઞવે सम्मत्तं विसोहेइ-ज्ञानपर्यवान् जनयित्वा सम्यक्त्वं विशाधयति शानपर्यायाने प्रास કરી લીધા પછી અર્થાત-તત્વસ્વરૂપ જાણી લીધા પછી સમ્યકત્વને શુદ્ધ કરે છે. અર્થા–એ અંગની રૂચિ પણ તેનામાં વિશુદ્ધત્તર બની જાય છે. અને fમછત્ત = નિઝર-મિથર્વ ર નિયતિ તે મિથ્યાત્વની નિર્જરા કરે છે. ભાવાર્થ_આગમેતવિધિ અનુસાર મનને સ્થિર કરવું આનું નામ મનઃ સમાધારણા છે. જ્યારે મનની આ પ્રકારે સમાધારણા બની જાય છે. ત્યારે ચિત્ત ધર્મમાં એકનિષ્ઠ થઈ જાય છે. આ રીતે ચિત્તની એકાગ્રતાથી જીવ તાત્વિક જ્ઞાન સંપન્ન બનીને પોતાના સમ્યકત્વને શુદ્ધ કરી લે છે. અને મિથ્યાત્વની નિજ રા કરે છે. પદા વાફ સમાધારણતા કે ફલ કા વર્ણન મન સમાધારણ પછી વચન સમાધારણાને કહે છે–“વરુ સમયાણ” ઈત્યાદિ અન્વયાર્થ—અંતે વાચા સંજુ વે ફ્રિ વરુ–મંત ઘ. સમાધાતા વહુ નીવઃ નિયતિ હે ભગવાન! વચન સમાધારણ દ્વારા જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તર–રૂનમાળા જે વરૂણારતपज्जवे विसोहेइ-वाक्साधारणतया खलु वाक्साधारणदर्शनपर्यवान् विशोधयति શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૨૫
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy