SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વચન ગુપ્તિ ઔર કાય ગુપ્તિ કે ફલ કા વર્ણન મને ગુપ્તિ વાળાને વચનગુપ્તિ થાય છે. હવે વચનગુણિને કહે છે –“વચનુરાણ અન્વયાર્થ–મંતે વચનુત્તાવી ગિરૂ-મત વાતિય લીવર હિં વનતિ હે ભગવાન શુભ વાણીના ઉદીરણરૂપ વચનગુપ્તિથી જીવ કેવા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તરવાઘુત્તયાણ નિરિવાર ગેરૂ-નાતિતથા વસ્તુ નિર્વિરત્વે નનયતિ શુભ વાણીના ઉદીરણરૂપ વચનગુપ્તિથી જીવ વિકથા આદિરૂપ વાણીના વિકારને સર્વથા ત્યાગ કરી દે છે. આ પ્રમાણે વાણીના વિકારથી રહિત બનેલ જીવ વચનગુપ્તિ સહિત ધર્મધ્યાન આદિના સાધનભૂત એકગ્રતાને ધારણ કરનાર બની જાય છે. ભાવાર્થ-શુભ વાણીનું બેલવું, અથવા તે સંપૂર્ણપણે વાણીના ઉરચારણને નિરોધ કર આ બંને પ્રકાર વચનગુપ્તિના છે. પ્રથમ વચનગુપ્તિ જે પ્રવૃત્તિરૂપ છે આમાં રહેવાવાળા સાધુ વિકથા જેવા વચનેને બોલવાને ત્યાગ કરે છે. તથા સર્વથા વાણું ઉચ્ચારણના નિરોધરૂપ ગુપ્તિમાં રહેનાર સાધુ ધર્મધ્યાન આદિના સાધનભૂત એકાગ્રતા વગેરેથી શેભાયમાન બને છે. જેમને આવી વિશિષ્ટ વચનગુપ્તિ નથી હોતી એના ચિત્તની એકાગ્રતા નથી થતી. ૫૪ વચનગુપ્તિવાળાને કાયગુપ્તિ અવશ્ય થાય છે. આથી કાયગુણિને કહે છે વચનુત્તવાળું ” ઈત્યાદિ .. અન્વયાર્થ–સંતે વાચાત્તથgoi વીવે જીવ નળ-મન્ત વયThતથા જીલ્લા જિ વનતિ હે ભગવાન! શરીરની શુભયોગ પ્રવૃત્તિરૂપ કાયમુર્તિથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-વાચનુત્તયાણ સંવાં જરૂરિયાતવચા સંવર નથતિ કાયગુપ્તિના પ્રભાવથી જીવ અશુભગ નિરોધરૂપ સંવરને પ્રાપ્ત કરે छ. संवरेणं कायगुत्ते पुणो पापासवनिरोह करेइ-संवरेण कायगुप्तः पुनः पापानवતિજો જોરિ સંવરથી કાયગુપ્ત બનેલ જીવ પાપ કર્મને ઉત્પન્ન કરનાર પ્રાણાતિપાત આદિ અઢાર પ્રકારના પાપસવને નિરોધ કરી દે છે. ભાવાર્થ –શરીરને શુભ કાર્યોમાં લગાડવું–અને અશુભ કાર્યો તરફ જવા દેવું આનું નામ કાયમુર્તિ છે. આ કાયગુપ્તિના પ્રભાવથી જીવ અશુભ જેગોને નિરોધ કરે છે. આનું જ નામ સંવર છે. આ પ્રમાણે કાયકૃત અશુભ ગના નિરધથી રક્ષાયેલો જીવ કપાદાનના હેતુભૂત પ્રાણાતિપાત આદિ અઢાર પ્રકારના પાપાસવને નિધિ કરે છે. પપા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૨૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy