SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પદાત્મક ઘનતપ થાય છે. અથવા ષડશ (૧૬) પદ્યાત્મક પ્રતર તપને પદ ચતુ. યાત્મિક શ્રેણી દ્વારા ગુણવાથી આ ઘનતપ થાય છે. ૬૪×૬૪ ચોસઠ ચેાસાને ગુણવાથી ગુણનફળ ચાર હજાર ઈન્તુ (૪૦૯૬) આવે છે. આટલા ચતુર્થાંદિ દશમાન્ત તપ પદ્માથી ઉપલક્ષિત વતપ છે. ૧૦ના * તત્તૉય ’” ઈત્યાદિ ! અન્નયા —ત્તોય-તતબ્ધ વગતપની પછી પંચમો વાવશો-શ્રમ વાવને પાંચમુ વર્ગ વર્ગ નામનું ઈરિક તપ છે અર્થાત ૪૦૯૬ ચાર હજાર છન્નુના ૪૦૯૬ ચાર હજાર છન્નુથી ગુણાકાર કરવાથી ૧૬૭૭૭૨૧૯ એક કરોડ સફસડલાખ સત્તોતેર હજાર ખસે સાળ થાય છે. આ વર્ગ વર્ગ નામનું પાંચમુ ઈવરિક તપ છે. અર્થાત આટલા તપ પઢાથી ઉપલક્ષિત તપ વર્ગ વર્ગ તપ થાય છે. એમ જાણવું જોઈએ. આ પ્રમાણે ચતુર્થ ભકત આદિ ચાર પદોને લઇને એ શ્રેણી આદિ ઈરિક તપ બતાવવામાં આવેલ છે. શ્રેણી આદિની રચનાથી જે રહિત થાય છે. અને પેાતાની શિકિત પ્રમાણે જે યથાકથ ચિત કયે જાય છે. તે વૃોક વફાતવો- તુ પ્રજાળ તપઃ છઠ્ઠું પ્રકીક તપ છે. શ્રેણી રહિત ચતુર્થાંભકત આદિ તપ તથા યવમધ્યચન્દ્ર પ્રતિમાદિક તપ આ સઘળાં પ્રકીર્ણાંક તપ છે. ોિ-રિષ્ઠમ્ આ પ્રમાણે અનશન વિશેષ રૂપ એ ઈરિક તપથી જીવ મળદિયત્તિસ્થો નાચવ્યો હો-મનફૅપ્સિતચિત્રાર્થ જ્ઞાતન્ય મવૃત્તિ મનેભિલષિત સ્વગ મેક્ષ આદિ રૂપ વિવિધ પ્રકારના પદાર્થીને અથવા તેોલેસ્યારૂપ અને પ્રાપ્ત કરી લ્યે છે. ૫૧૧૫ મરણકાલમેં હોનેવાલે અનશન કા વર્ણન હવે મરણુ કાળમાં કરવામાં આવતા અનશનના ભેદને સૂત્રકાર કહે છે. નાસા'' ઇત્યાદિ ! અન્વયાથ१ - जा अणसणा मरणे होइ सादुविहावियाहिया - यत् अनसनं मरणं અવત્તિ તત્ દ્વિનિયં ક્યાહ્યાતમ્ જે અનશન મરણુ સમયમાં થાય છે એ એ પ્રકારનાં મતાવવામાં આવેલ છે. વિચારવિચા:- વિચાર વિચારમ્ ૧ સવિચાર, ર્ અવિચાર, જે તપમાં ચેષ્ટા લક્ષણરૂપ વિચાર હોય છે એ સવિચાર તથા જેમાં આ ચેષ્ટા લક્ષણરૂપ વિચાર હેાતા નથી અવિચાર તપ છે. કાયા વચન અને મન આ પ્રમાણે વિચાર ત્રણ પ્રકારના બતાવવામાં આવેલ છે. વિદું પદ્મવે-જાચચેન્રાંતીય અગતિ પ્રતિલેખના કરવી સસ્તારક કરવે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૧૪૨
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy