________________
ભાજ્ય થાય છે. અહીંયાં પણ પહેલાંની માફક વીસ ભંગ જાણવા જોઈએ. દા
હવે આયાત સંસ્થાનના ભંગને કહે છે–“ગાય સંવાળે” ઈત્યાદિ. અન્વયાર્થ––ચઃ જે પીગલિક સ્કંધ સાચી સં–વાચનસંસ્થાન: આયત સંસ્થાનવાળા હોય છે. જે-સઃ તે સ્કંધ વાળો મg-વતઃ મ=ચઃ મવતિ વર્ણની ભાજ્ય હોય છે. આ રીતે સેન્સ: તે વાંધો રાગો વિચ રગો મા-ધરઃ રસત્તઃ અપિ = wતઃ માકઃ મવતિ ગંધથી, રસથી તથા સ્પર્શથી પણ ભાજ્ય હોય છે. અહીં પણ પહેલાંની માફક વીસ ભંગ થાય છે. આ પ્રમાણે એ પાંચ-પરિમંડળ, વૃત્ત, યસ, ચતુરસ્ત્ર, તથા આયત-સંસ્થાના પ્રત્યેકના વીસ વીસ ભંગ મેળવવાથી સંસ્થાન સામાન્યના સે ભંગ થઈ જાય છે. આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન અ. સહના ભાગોને પરસ્પર મેળ કરવાથી ચાર ગ્યાસી (૮૨) ભંગ થાય છે. શા
હવે સૂત્રકાર પૂર્વોક્ત કથનને ઉપસંહાર કરીને ઉત્તર ગાથાના સંબંધને કહે છે-“સા” ઈત્યાદિ !
અન્વયાર્થ– જખ્ખું! સા શનીવ વિમરી-gષા વિમસિ આ પ્રવક્તરૂપથી અજીવન વિભાગ મેં સમાજ વિયાયિા–રમાણેને ચારચાતા સંક્ષેપથી કહો છે. ફોરૂઃ આના પછી શgવસો-ગાનુપુર્જા ક્રમાનુસાર રવિત્તિ લુછામિ-વિમત્તિ વાનિ જીવન વિભાગને કહું છું કે ૪૮ છે
જીવાજીવ કે સ્વરૂપ કા નિરૂપણ
હવે સુધર્માસ્વામી પ્રતિજ્ઞા વિષયને જખ્ખ સ્વામીને કહે છે– “સંસારસ્થા ૨” ઈત્યાદિ !
અન્વયાર્થહે જગ્ગ! નવા-નવા પ્રાણિ સુવિા વિચચિા-વિધા ચાલ્યાનાઃ સર્વજ્ઞ ભગવાને બે પ્રકારનાં કહેલ છે. એ બે પ્રકાર આ છે – સંસાર ચ સિદ્ધા ૨-સંથાધ્ય પદ્ધચિ એક સંસારી અને બીજો સિદ્ધ. આમાં સિદ્ધા-લિદાર જે સિદ્ધ જીવ છે તે વિઠ્ઠ પુત્તા–વને વધાઃ ઉત્તર અનેક પ્રકારના કહેવામાં આવેલ છે તે ઉત્તમ સુ—તાનું શીર્તીતઃ શ્રy હું એ સિદ્ધોની પ્રરૂપણ કરું છું, તેને તમે સાંભળે.
પ્રશ્ન–ગાથામાં સર્વ પ્રથમ જ્યારે સંસારી જીના નામને નિદેશ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨ ૭૧